14/09/2025
*जयन्तु वैदिकाः*
अहो….आश्चर्यम्….!!
વૈદિક તપોવનમાં ગઇ કાલે એક
નવા આગંતુક સ્પેશિયલ મુલાકાતે આવ્યા
અગાઉ મોદીજી અને આનંદીબેને પણ
જેમની સોશિયલ મીડિયા અને
પર્સનાલિટી ડેવલોપર્સની સેવા
લીધી છે..
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. રુપાણી
સાહેબના જેઓ સલાહકાર રહ્યા છે
ભારતના ૨૦ વર્ષથી સાંસદ સભ્ય એવા
શ્રી શશી થરૂરજીના નાના ભાઈ
*શ્રી જય થરૂરજી*
આજે આખો દિવસ વૈદિક તપોવનની સ્પેશિયલ મુલાકાતે આવ્યા હતા, પાશ્ચાત્ય અને વૈદિક શિક્ષણ માં શું તફાવત છે?
આ કેવી રીતે ચાલે છે?
તે પણ સમજ્યા અને કહ્યું આ એક અદ્ભુત યજ્ઞ છે દર બે મહિને એક વખત આવવાનું વચન પણ આપીને ગયા
તેમને અને તપોવનને પરસ્પર આનંદ થયો
ભગવાન ક્યારે? કોને? તપોવનમાં મોકલે છે તે એક તપોવન માટે આશ્ચર્યજનક વાત છે..
*॥ कृष्णं वंदे जगत् गुरुम् ॥*