ABVP Youth National Campus

ABVP Youth National Campus अखिल भारतीय विद्यार्थी परिषद (ज्ञान ,शील, एकता)
Official page
Rah (Tharad)

  ના ઉદ્ધાટન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય અતિથિરૂપે ઉદ્યોગપતિ કે. પી ગ...
03/01/2026

ના ઉદ્ધાટન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય અતિથિરૂપે ઉદ્યોગપતિ કે. પી ગ્રુપના સંસ્થાપક ડૉ. ફારૂકભાઈ પટેલ, વિશિષ્ટ અતિથિ તરીકે અ.ભા.વિ.પ રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શ્રી એસ. બાળકૃષ્ણજી વિશેષ ઉપસ્થિત રહેશે....

09/10/2023
18/08/2023
11/05/2023
સીમા દર્શન અનુભૂતિ 2023
07/05/2023

સીમા દર્શન
અનુભૂતિ 2023

03/05/2023

સમગ્ર ગુજરાત રાજ્ય‌ના વિધાર્થી ઓને મળવાપાત્ર તમામ શિષ્યવૃત્તિ ઓમા જોવા‌ મળતી વિસંગતતાઓ તેમજ અનિયમિતતાઓ તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે. : અ.ભા.વિ.પ.

ગુજરાત સરકાર દ્વારા વિધાર્થી ઓને શૈક્ષણિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી છેલ્લા ધણા સમયથી વિધાર્થી હિતને‌ ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ડિજીટલ ગુજરાત મા આવરી લેવામાં આવતી ઘણી એવી શિષ્યવૃત્તિ ફાળવવામાં ભારે વિસંગતતાઓ જોવા‌ મળી રહી છે. જેમા‌ અમબ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ની પોસ્ટ મેટરીક ની શિષ્યવૃત્તિ સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ની પણ શિષ્યવૃત્તિ ની ફાળવણી તેમજ પીએચડી કરી રહેલા શોધના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિમાં પણ ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. આમ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ ફાળવવામાં ભારે વિસંગતતાઓ સામે આવી રહી છે.

આ વિસંગતતાઓ થી વિધાર્થીઓ છેલ્લા કેટલાક સમય થી ભારે આર્થિક મુશ્કેલી ઓનો સામનો કરી‌ રહ્યા છે. તેથી વિધાર્થી ઓના‌ હિત ને મધ્યબિંદુ એ રાખી ને અ.ભા.વિ.પ માંગ કરે છે કે, વિધાર્થીઓને મળવા‌ પાત્ર તમામ શિષ્યવૃત્તિ ઓમા થતા અનિયમિતતા , ગોટાળા ને દુર કરી ને ત્વરિત ધોરણે વિધાર્થી ઓની શિષ્યવૃત્તિ ફાળવવામાં આવે. જેથી વિદ્યાર્થીઓનુ પોતાનુ શૈક્ષણિક સત્ર ન બગડે અને તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર વિધાર્થી ઓને ને ફાળવવામાં આવે.

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી કુમારી યુતિ બેન ગજરે જણાવે છે કે, " ગુજરાત ના વિધાર્થી ઓને આર્થિક સહાય ના‌ હેતુ થી આપવામાં આવેતી વિવિધ શિષ્યવૃત્તિ ઓ કે જે શિષ્યવૃત્તિ ઓ બધા જ વિધાર્થી વર્ગ ને પોતાના શિક્ષણ હેતુ મદદરૂપ થઈ છે , તેવી શિષ્યવૃત્તિઓ કે જેના‌‌ થી ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ પર નિર્ભર રહેતા હોય છે. ત્યારે ગુજરાત ની સંવેદનશીલ સરકારે તાત્કાલિક ધોરણે પોતાની સંવેદનશીલતા દર્શાવી ને ત્વરિત વિધાર્થીઓની શિષ્યવૃત્તિ ને વિધાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ. જેથી વિધાર્થી પોતાના શિક્ષણ ને લઈ ને કોઈ આર્થિક સંકડામણ ન અનુભવે તે માટે વિધાર્થીઓની શિષ્યવૃત્તિ ત્વરિત ધોરણે ફાળવવામાં આવે તેવી વિધાર્થી પરિષદ માંગ કરે છે.

उच्चतम शिक्षा वो है जो हमें सिर्फ जानकारी ही नहीं देती बल्कि हमारे जीवन को समस्त अस्तित्व के साथ सद्भाव में लाती है।रवीन...
20/04/2023

उच्चतम शिक्षा वो है जो हमें सिर्फ जानकारी ही नहीं देती बल्कि हमारे जीवन को समस्त अस्तित्व के साथ सद्भाव में लाती है।

रवीन्द्रनाथ टैगोर

जयनारायण व्यास विश्वविद्यालय के छात्रसंघ अध्यक्ष श्री अरविंद सिंह भाटी को एबीवीपी में शामिल होने पर हार्दिक बधाई और शुभक...
16/04/2023

जयनारायण व्यास विश्वविद्यालय के छात्रसंघ अध्यक्ष श्री अरविंद सिंह भाटी को एबीवीपी में शामिल होने पर हार्दिक बधाई और शुभकामनाएं।

Arvind Singh Bhati

ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના પથદર્શક, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મજયંતી પર કોટી કોટી વંદન.ABVP Y...
14/04/2023

ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના પથદર્શક, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મજયંતી પર કોટી કોટી વંદન.
ABVP Youth National Campus


08/04/2023

01/04/2023

રાજ્ય સરકારના મંત્રીઓ ને મળ્યું અભાવિપ પ્રતિનિધિ મંડળ.

રાજ્ય ના ઉચ્ચશિક્ષણ અવં સ્વાથ્ય મંત્રી શ્રી ઋષિકેશ જનજાતિ વિકાસ અને કલ્યાણ મંત્રી મંત્રી કુબેર ભાઈ ડિંડોર , ઉચ્ચ શિક્ષા રાજ્ય મંત્રી પ્રફુલ્લ ભાઈ પાનસેરીયા , ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાથે ABVP ગુજરાત પ્રદેશ નુ પ્રતિનિધિ મંડળ દ્વારા વિવિધ પ્રસ્તાવો સોંપવામાં આવ્યા. રાજ્ય ની શિક્ષા અને જનજાતિ સમાજ ના ઉત્થાન અને ઉધોગો મા યુવાનો તક માટે વિવિધ વિષયો પર ચર્ચા થઇ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રતિનિધિ મંડળ દ્વારા ગત પ્રદેશ ૫૪ મા પ્રદેશ અધિવેશનમાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક વિષયને લઈને પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. જે પ્રસ્તાવ શિક્ષણ અને સમાજ ના હિત ને ધ્યાન માં રાખી ને અને હાલ ના સમય ની પરિસ્થિતિ અને માંગો પર આધાર રાખીને આ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવો અ.ભા.વિ.પ ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રદેશ મંત્રી સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત સરકાર ના મંત્રીમંડળ ને સોંપવામાં આવ્યા.

જેમા ગુજરાત સરકાર ના મા. મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના બાકી રહેલ વાઈસ ચાન્સેલરો ની નિમણૂક , શૈક્ષણિક અને ઉચ્ચ શૈક્ષણિક ના વિવિધ વિષયો ને લઈ ને પારિત પ્રસ્તાવ સોંપવામાં આવ્યો.

મા. મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરીયા ને પ્રાથમિક શિક્ષણ ના વિષયો તથા પ્રાથમિક શાળાઓ ના નિર્માણ અને વિકાસ જેવા વિવિધ પ્રશ્ર્નો ને આવરી લેતા પ્રસ્તાવ સોંપી માંગ કરવામા આવી.

મા. મંત્રી શ્રી કુબેર ડીંડોર ને જનજાતિ વિસ્તાર અને વિધાર્થી ઓના વિકાસ તથા શૈક્ષણિક ઉત્થાન જેમા કોલેજ ભવનો ના નિર્માણ અને જનજાતિ સંસ્કૃતિ તેમજ ઉત્પાદન ને વૈશ્ર્વિક સ્તરે પહોંચાડવા માટે ની માંગ કરવામાં આવી અને આશ્વાસન આપવામાં આવ્યું. માટે નો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો.

મા. મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ને યુવાનો‌ના રોજગાર ની ચિંતા અને યુવાનો ને સ્વાવલંબ તરફ પ્રેરિત કરતો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો. તેમજ શોધ ના વિધાર્થી ઓની ચિંતા, પ્રદેશમાં વધતી જતી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પર નિયંત્રણ માટે રેગ્યુલેટરી કમિટી ની રચના કરવી, ગુજરાતી ભાષા નુ સંરક્ષણ અને સંવર્ધન ની ચિંતા, અને સરકાર ના ઐતિહાસિક બહુમત બાદ પ્રજા પ્રત્યેની જવાબદારી સંકલ્પ જેવા વિષયો ને પણ આવરી લેવામાં આવ્યા હતા.

Address

Tharad
385565

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Youth National Campus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share