Shree Khodaldham Surat

Shree Khodaldham Surat Jay Khodaldham

06/10/2025

ચાલો શરદ પૂર્ણિમા ઉજવીએ અલ્પા પટેલ ને સંગ ...
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવ નું પ્રતીક શ્રી ખોડલધામ
પારિવારિક શરદોત્સવ મહોત્સવ! જય શ્રી ખોડલ માં...

પધારો.. પધારો.. સમસ્ત લેઉવા પટેલ સમાજને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજીત "ખોડલધામ પારિવારિક  શરદોત્સવ 2025 ||
05/10/2025

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજીત "ખોડલધામ પારિવારિક શરદોત્સવ 2025 ||

05/10/2025
🌸✨ Navratri ni masti, garba no rang ✨🌸🎶 Get ready Surat! 🎶On Day 2 (04/10/25 - Saturday), the stage will be set on fire ...
04/10/2025

🌸✨ Navratri ni masti, garba no rang ✨🌸
🎶 Get ready Surat! 🎶
On Day 2 (04/10/25 - Saturday), the stage will be set on fire with the magical voice of Kunal Barot 🔥💃

📍 Live at Sports Cricket Ground, Kosmada, Surat
📞 For passes: 93270 67779 | 81608 97779

💫 Dandiya • Garba • Music • Energy 💫
Naacho, gao ane manavo asli Navratri ni dhun!

𝐇𝐞𝐲 Surties!!! 𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐚𝐥𝐥 𝐬𝐞𝐭 𝐭𝐨 𝐫𝐨𝐜𝐤 𝐭𝐨𝐧𝐢𝐠𝐡𝐭?🔥💥🤘Shree Khodaldham's SURAT celebration is about to give an epic boost to...
27/09/2025

𝐇𝐞𝐲 Surties!!! 𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐚𝐥𝐥 𝐬𝐞𝐭 𝐭𝐨 𝐫𝐨𝐜𝐤 𝐭𝐨𝐧𝐢𝐠𝐡𝐭?🔥💥🤘

Shree Khodaldham's SURAT celebration is about to give an epic boost to players with Gujarati Kalakar. So, Get ready to enjoy a sensational 𝙂𝙖𝙧𝙗𝙖 𝙣𝙞𝙜𝙝𝙩 𝙖𝙩 8 𝙋𝙈 𝙊𝙣𝙬𝙖𝙧𝙙𝙨!

માણો ગરબાની રમઝટ કલાકારોને સંગ..!!શ્રી ખોડલધામ સમિતિ સાથે ની નવલી નવરાત્રી.નવરાત્રીના ગરબાની રમઝટ નો આનંદ માણો ફક્ત શ્રી...
25/09/2025

માણો ગરબાની રમઝટ કલાકારોને સંગ..!!
શ્રી ખોડલધામ સમિતિ સાથે ની નવલી નવરાત્રી.

નવરાત્રીના ગરબાની રમઝટ નો આનંદ માણો ફક્ત શ્રી ખોડલધામ સમિતિ ની સાથે..!!

ખોડલધામ સમિતિ સુરત દ્વારા આયોજિત પારિવારિક નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છ...
13/09/2025

ખોડલધામ સમિતિ સુરત દ્વારા આયોજિત પારિવારિક નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. આ મહોત્સવ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લાભાર્થે યોજાઈ રહ્યો છે.

તેના આયોજન ના ભાગ રૂપે નવરાત્રી મહોત્સવ - 2025 માટે નિમણુંક કરવામાં આવે છે.

કન્વીનર: ચીમનભાઈ વોરા
સહ કન્વીનર: વિશાલભાઈ વસોયા
સહ કન્વીનર: વિપુલભાઈ કોરાટ

ખોડલધામ નવરાત્રી આયોજન ભાગરૂપે જનરલ અને કમિટી રચન મિટિંગ.સુરત ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ 202...
13/09/2025

ખોડલધામ નવરાત્રી આયોજન ભાગરૂપે જનરલ અને કમિટી રચન મિટિંગ.

સુરત ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ 2025

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺✨🙏🚩 જય માઁ ખોડલ 🚩🙏✨🌸 શ્રી ખોડલધામ સમિતિ, સુરત 🌸આયોજિત💃🪘 પારિવારિક નવરાત્રી મહોત્સવ – 2025 🪘💃સંદર્ભે એક જનરલ મીટ...
03/09/2025

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺
✨🙏🚩 જય માઁ ખોડલ 🚩🙏✨

🌸 શ્રી ખોડલધામ સમિતિ, સુરત 🌸
આયોજિત

💃🪘 પારિવારિક નવરાત્રી મહોત્સવ – 2025 🪘💃

સંદર્ભે એક જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવેલ.✨

📅 તારીખ: મંગળવાર, 02-09-2025
⏰ સમય: રાત્રે 8:30 કલાકે
📍 સ્થળ: ત્રીજો માળ, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર, મીનીબજાર, સુરત

💠 આ મહોત્સવની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી💠

👉 આપ સૌ મિત્રો અને વડીલોએ સન્માનનીય હાજરી આપી તે બદલ સૌ સાથીઓનો આભાર🙏

🌸 ચાલો, સૌ સાથે મળી નવરાત્રી મહોત્સવનાં ભવ્ય આયોજનને સફળ બનાવીએ.🌸

શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ & રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ના લાભાર્થે શ્રી ખોડલધામ સમિતિ- સુરત આયોજિત પાર...
29/08/2025

શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ & રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ના લાભાર્થે શ્રી ખોડલધામ સમિતિ- સુરત આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ- 2025 નું ભવ્ય આયોજન સુરત શહેરના આંગણે...

જય હો...🚩🚩

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ની છત્રછાયા માં ચાલતા ખોડલધામ એક વિચાર ના હેતુસર ધાર્મિક..આરોગ્ય અને શિ...
19/04/2024

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ની છત્રછાયા માં ચાલતા ખોડલધામ એક વિચાર ના હેતુસર ધાર્મિક..આરોગ્ય અને શિક્ષણ ની સાથે સમાજ હિતલક્ષી પ્રવુતિ માં વિશ્વના દરેક ખૂણે વસતા પાટીદાર પરિવાર ની દરેક વિચારધારા સાથે સામાજિક કે રાજકીય રીતે કોઈપણ પક્ષ સાથે જોડાયેલ દરેક પરિવાર સભ્યના સર્વાંગી વિકાસ માં બીનપક્ષપાત રીતે ન્યાયની જવાબદારી સાથે સુરત જિલ્લા ખોડલધામ સમિતિ ના કન્વિનર તરીકે શ્રી અલ્પેશ કથીરીયા ની નિમણુંક કરતા અભિનંદન પાઠવું છું...
જય ખોડલધામ જય સરદાર

Address

Shiv Dhyan Farm, Nr. Bhavani Mandir, Kamrej
Surat
394190

Alerts

Be the first to know and let us send you an email when Shree Khodaldham Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Khodaldham Surat:

Share