Shree Saurashtra Patel Seva Samaj - Surat

29/05/2026

"દરેક શહેરને પોતાની સંસ્કૃતિ હોય છે, જે માણસની જીવનશૈલી ઘડે છે." ✨

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત આયોજિત "વિચારોનું વાવેતર" અંતર્ગત Thursday's Thought (Week 161) નો એક અદભુત અને પ્રેરણાદાયી નજારો! 🌳💡

પરિવારનો સહયોગ અને આપણે જે શહેરમાં રહીએ છીએ તેની સાચી ઓળખ જ આપણને જીવનમાં સાચી સફળતા તરફ દોરી જાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ વક્તાઓ અને શ્રોતાગણનો ખૂબ ખૂબ આભાર, જેમણે પોતાના વિચારોથી આ સાંજને વધુ સમૃદ્ધ બનાવી. 🤝❤️

📍 સ્થળ: શ્રી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ, જમનાબા ભવન,વાલક પાટિયા, સુરત.

161th Thursday's thought News
29/05/2026

161th Thursday's thought News

SPSS તરફથી યોજાયેલ ૧૬૧માં ‘વિચારોના વાવેતર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે...    🔹 કોઈ પણ આફતમાંથી બહાર          ...
28/05/2026

SPSS તરફથી યોજાયેલ ૧૬૧માં ‘વિચારોના વાવેતર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે...

🔹 કોઈ પણ આફતમાંથી બહાર
આવવાની તાકાત સુરતમાં છે.
– નિખીલભાઈ મદ્રાસી

🔸 વેપાર, જમણ, મોજ અને સેવા,
એ સુરતની ખરી ઓળખ છે.
– કાનજીભાઈ ભાલાળા

આ પ્રસંગે ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના શ્રી નિખીલભાઈ મદ્રાસી ખાસ અતિથી વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમાજસેવી અને તાજેતરમાં ખોડલધામ કાગવડની સંગઠન પ્રવુતિમાં જોડાયેલ અનારબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હીરા ઉદ્યોગની અગ્રણી પેઢી વિવિડ ડિયામના શ્રી નટુભાઈ દુર્લભભાઈ પાંચાણી જમનાબા વિદ્યાર્થી ભવનમાં નવા દાતા ટ્રસ્ટી બનતા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગત ગુરુવારનો વિચાર શ્રી ભરતભાઈ બલરએ રજુ કર્યો, જયારે સમગ્ર વ્યવસ્થા યુવાટીમએ સંભાળી હતી. જયારે કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા રીયલ નેટવર્કના અંકિતભાઈ સુરાણીએ કર્યું હતું.

28/05/2026

🔴LIVE 161th THURSDAY’S THOUGHT : વિચારોનું વાવેતર તા: 28-05-2026,

આપ નિહાળી રહ્યા છો.. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતની University of Thoughts અંતર્ગત ‘વિચારોનું વાવેતર’ કરવા દર ગુરુવારની સવાર એક નવા વિચાર સાથે.. માત્ર એક કલાક માટે યોજાતો Thursday's_thought કાર્યક્રમ

સ્થળ... ”કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ” જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.

જમનાબા વિદ્યાર્થી ભવનનું ભવ્ય લોકાર્પણ! ✨🏢સુરતના વાલક પાટિયા ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત 'જમનાબા વ...
27/05/2026

જમનાબા વિદ્યાર્થી ભવનનું ભવ્ય લોકાર્પણ! ✨🏢

સુરતના વાલક પાટિયા ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત 'જમનાબા વિદ્યાર્થી ભવન'નું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ૩૧ ફૂટ ઊંચી ભવ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું.

ભવનની મુખ્ય વિશેષતાઓ:

🏢 ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે અદ્યતન નિવાસ અને અભ્યાસની વ્યવસ્થા.

🤖 આધુનિક AI રિસર્ચ લેબ (Artificial Intelligence Research Lab).

📚 ડિજિટલ અને અદ્યતન લાઈબ્રેરીની સુવિધાઓ.

સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી દિશા મળશે. શૈક્ષણિક ક્રાંતિ તરફ આ એક પ્રશંસનીય કદમ છે! 🎓🙌

Sandesh Newspaper Editorial page Date : 27/05/2026, Wednesday 📰
27/05/2026

Sandesh Newspaper Editorial page Date : 27/05/2026, Wednesday 📰

🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹     દરેક શહેરનું ભૌગોલિક મહત્વ હોય છે તેનો પોતાનો સ્વભાવ અને અલગ સંસ્કૃતિ હોય છે. જે માણ...
26/05/2026

🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹

દરેક શહેરનું ભૌગોલિક મહત્વ હોય છે તેનો પોતાનો સ્વભાવ અને અલગ સંસ્કૃતિ હોય છે. જે માણસના જીવનને અસર કરે છે. જીવનમાં સુખાકારી માટે SPSS તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી *“વિચારોનું વાવેતર🌱” કરવામાં આવે છે.

તો આવો...સુરતની સંસ્કૃતિને વધુ સમજીએ...

Thursday’s thought
🗓️ તારીખ : 28/05/2026, ગુરુવાર
🕘સમય : સવારે 08:40 થી 09:30

📍સ્થળ : “કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ” જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.
🔗લોકેશન લીંક : https://maps.app.goo.gl/mKGkEX2rcw6MxsnV6

નિમંત્રક:
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.

🔴LIVE 🔗: https://youtube.com/channel/UCd-Lq02xvAHWHfLPwNfi5PA/live

24/05/2026

Shree Saurashtra Patel Seva Samaj Surat Lokarpan Samaroh 2026 જમનાબા વિદ્યાર્થી ભવન લોકાર્પણ સમારોહ

24/05/2026









#ગુજરાત
#સુરત



160th Thursday's thought News
23/05/2026

160th Thursday's thought News

23/05/2026

Address

"Jamnaba Vidhyarthi Bhavan", Maniben Chowk, Valak Patiya Char Rasta, Kamrej Road
Surat
395006

Opening Hours

Monday 10am - 5am
Tuesday 10am - 5am
Wednesday 10am - 5am
Thursday 10am - 5am
Friday 10am - 5am
Saturday 10am - 5am

Telephone

+919909188222

Alerts

Be the first to know and let us send you an email when Shree Saurashtra Patel Seva Samaj - Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Saurashtra Patel Seva Samaj - Surat:

Share