16/07/2026
💔 ભાઈના અવસાન પછી સહારો જ છીનવાઈ ગયો 😭
આ વિકલાંગ બહેને પરિવારના નિર્ણયથી લગ્ન કર્યા નહોતા. આજે ભાઈના અવસાન બાદ વૃદ્ધ માતા-પિતા સાથે જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની ગયો છે.
તમારો નાનો સહયોગ કોઈ પરિવારના જીવનમાં નવી આશા અને ખુશીઓ લાવી શકે છે. ❤️
📞 Helpline : +91 7777 998 777
#નિરાધારનેમદદ