08/07/2026
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
લાલા લજપતરાય મેદાન ડોડીસરા યુવાનો માટે શુભારંભ કરવામાં આવ્યો.
લાલા લજપતરાય મેદાનના શુભ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ મહેમાન શ્રી મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ આદિવાસી સેવા અને સંશોધન મંડળના પ્રમુખ શ્રી ડૉ. સિધ્ધરાજ ભાઈ સોલંકી શ્રી વાલજીભાઈ નીનામા, રૂપસિંહ મેણાત સાહેબ, શ્રી મહેન્દ્રભાઈ કટારા, સોનલ કટારા, બી. એમ નીનામા, માવજીભાઈ બાંગા,
કાર્યક્રમ દરમિયાન લાલા લજપતરાય મેદાનને પણ જીવંત કરવાના સંકલ્પ લેવામાં આવ્યા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ અને ખેલાડીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. ડોડીસરા ગામના યુવા ખેલાડીઓ અને તેમના કોચનું સન્માન કરવામાં આવ્યું.
કોચ
અનિલભાઈ ભગોરા
અતુલભાઇ ડામોર
મેશ્વો ફાર્મર ના ડાયરેક્ટર શ્રી
સુંદર લાલ ડુંડ, જશોદાબેન ડુંડ
દીતાભાઈ નીનામા, નાજુબેન નીનામા, અલકાબેન નિનામા, સંધ્યાબેન પાંડવ.
ડોડીસરા ગામના આગેવાનો
શ્રી બંસીલાલ મહારાજ ડુંડ,
શ્રી મણીલાલ જીવાજી નીનામા,
શ્રી નવજીભાઇ સળુંભાઈ ડુંડ,
શ્રીમતી મેરીબેન રમેશભાઈ બળેવા - ડોડીસરા પૂર્વ સરપંચ
શ્રી મણિલાલ નાગજીભાઈ અસારી -રાયપુર
છાંયડો ના પ્રમુખશ્રી આયુષ મહેતા, શ્રી નિખિલ ભગોરા, શ્રી ધ્રુવ ભગોરા શ્રી દીવ્યેશ અસારી, શ્રી નરેશ ડામોર, હિંદીપ નિનામા
મિનામાં ગોવિંદ સિંહ આદિવાસી આશ્રમશાળા ના આચાર્ય શ્રીમતી કૈલાશબેન શિક્ષક દક્ષાબેન પાંડોર,
સરસ્વતીબેન સોલંકી, જયાબેન સોલંકી, શોભનાબેન સોલંકી, જલ્પાબેન ગામેતી, લક્ષ્મીબેન બળેવા.
ડોડીસરા ગામના યુવા ખેલાડીઓ બાળકો, ભાઈઓ બહેનો તથા વડીલો, ગ્રામજનો..
કાર્યક્રમનું સંચાલન છાંયડોના સંસ્થાપક શ્રી નરેશ કટારા દ્વારા કરવામાં આવ્યું.
અબાલ વૃધ્ધ સૌ કોઈ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿