Sw. Shree Champaklal Sukhadia Smruti Trust

Sw. Shree Champaklal Sukhadia Smruti Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sw. Shree Champaklal Sukhadia Smruti Trust, Non-Governmental Organization (NGO), Raman-Tara, Station-Road, Rajpipla.

02/04/2026

Video of dt.1-4-2026 બુધવારના રોજ માસિક અનાજ વિતરણ યોજના નો વિતરણ પ્રક્રિયા.

તાઃ1-4-2026ના બુધવારના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદ...
02/04/2026

તાઃ1-4-2026ના બુધવારના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ ઉપરાંત શ્રી સુરેશભાઈ જોષી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી 250 ગ્રામનું ચવાણા-ગાંઠિયાનું પેકેટ ,પુરી અને શાકના પેકેટો,સાથે કઢી અને પુલાવના પેકેટો તથા સુરતના શ્રી સુભાષચંન્દ્ર પ્રમોદચંન્દ્ર મહેતા તરફથી એક કીલો ઘઉંનો લોટના પેકેટો આપવામાં આવ્યાં હતા. બાકીના વધેલા પેકેટો હિતેશભાઈ ગાંધીએ જરુરિયાતવાળાને વહેંચી દીધાં.આ બધી વસ્તુઓના વિતરણમાં શ્રી બલવંતસિંહ રાઠોડ,મનહરભાઈ માસ્તર,ચંદુભાઈ મારવાડી ,કિશોરીબેન પરીખ,શુભદાબેન અને યોગેશ સુખડીઆએ સમયદાન અને શ્રમદાન કયુઁ હતું. દર વષઁની માફક ચાલુ વર્ષે પણ ઊનાળાની મોસમમાં જરૂરિયાતમંદોને નવા પગરખાં આપવામાં આવ્યાં.

02/03/2026

Video of dt.1-3-2026 રવિવારનો માસિક અનાજ વિતરણ યોજના નો વિતરણ પ્રક્રિયા.

તાઃ1-3-2026ના રવિવારના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદ...
02/03/2026

તાઃ1-3-2026ના રવિવારના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ ઉપરાંત શ્રી સુરેશભાઈ જોષી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી 250 ગ્રામનું ચવાણા-ગાંઠિયાનું પેકેટ ,પુરી અને શાકના પેકેટો અને હોળી-ધુળેટી નિમિત્તે ઘીની લાપસી તથા સુરતના શ્રી સુભાષચંન્દ્ર પ્રમોદચંન્દ્ર મહેતા તરફથી એક કીલો ઘઉંનો લોટના પેકેટો આપવામાં આવ્યાં હતા. આજના હોળી-ધુળેટી તહેવારને ઉજવવા માટે ટ્રસ્ટ તરફથી 200 ગ્રામ ધાણી, 200 ગ્રામ ચણા અને 250 ગ્રામ ખજૂર આપવામાં આવ્યું.ખજૂરના પેકેટો ટ્રસ્ટી શ્રી હીરાભાઈ સોની તરફથી આપવામાં આવ્યા હતા.બાકીના વધેલા પેકેટો હિતેશભાઈ ગાંધીએ જરુરિયાતવાળાને વહેંચી દીધાં.આ બધી વસ્તુઓના વિતરણમાં શ્રી બલવંતસિંહ રાઠોડ,મનહરભાઈ માસ્તર,ચંદુભાઈ મારવાડી ,ભાવનાબેન ગાંધી,શુભદાબેન અને યોગેશ સુખડીઆએ સમયદાન અને શ્રમદાન કયુઁ હતું. સૌને હોળી-ધુળેટી પવઁના રંગભયાઁ શુભાશિષ ટ્રસ્ટ તરફથી પાઠવીએ છીએ 🙏.

08/02/2026
02/02/2026

Video of dt.1-2-2026 રવિવારનો માસિક અનાજ વિતરણ યોજના નો વિતરણ પ્રક્રિયા.

તા.1-2-2026ના રવિવારના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદ...
02/02/2026

તા.1-2-2026ના રવિવારના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ-લીલા મગ ઉપરાંત શ્રી સુરેશભાઈ જોષી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી 250 ગ્રામનું ચવાણા-ગાંઠિયાનું પેકેટ ,બટાકાપૌંઆ અને ગરમ-ગરમ ઢોકળા-ચટણી નો નાસ્તાના પેકેટો તથા સુરતના શ્રી સુભાષચંન્દ્ર પ્રમોદચંન્દ્ર મહેતા તરફથી એક કીલો ઘઉંનો લોટના પેકેટો આપવામાં આવ્યાં હતા. બાકીના વધેલા પેકેટો હિતેશભાઈ ગાંધીએ જરુરિયાતવાળાને વહેંચી દીધાં.આ બધી વસ્તુઓના વિતરણમાં શ્રી બલવંતસિંહ રાઠોડ,મનહરભાઈ માસ્તર,ચંદુભાઈ મારવાડી ,ભાવનાબેન ગાંધી,શ્રીમતિ શુભદાબેન અને યોગેશ સુખડિયાએ સમયદાન અને શ્રમદાન કયુઁ હતું.

Today is 109 Birthday of Shri Champaklal P.Sukhadia , the Great Social Worker of Rajpipla,who had dedicated his whole un...
21/01/2026

Today is 109 Birthday of Shri Champaklal P.Sukhadia , the Great Social Worker of Rajpipla,who had dedicated his whole unmarried life for the service of leprous people, madman, baggers, wounded animals, unables,diseased & wounded people,to adopt orphans,to fight against injustice for anybody or for public. He was ever ready to help any body at any time in his or her troubles regardless of his or her caste or religion. We all trustees , co-workers & followers of Sw.Shri Champaklal Sukhadia Smruti Trust salute Him for His noble services to the people of Rajpipla.

દર વષઁની માફક આ વષેઁ પણ સ્વ. શ્રી ચંપકલાલ સુખડીઆ સ્મૃતિ ટ્રસ્ટે મકરસંક્રાંતિ નિમિત્તે તા.15-01-2026ના ગુરુવારે ટ્રસ્ટના ...
15/01/2026

દર વષઁની માફક આ વષેઁ પણ સ્વ. શ્રી ચંપકલાલ સુખડીઆ સ્મૃતિ ટ્રસ્ટે મકરસંક્રાંતિ નિમિત્તે તા.15-01-2026ના ગુરુવારે ટ્રસ્ટના “માસિક અનાજ વિતરણ યોજના”ના રજીસ્ટર કાડઁધારકોને અને ગામના જરુરિયાત વ્યક્તિઓને ઊંધિંયુ(200ગ્રામ),પુરી(6),જલેબી(300ગ્રામ),માવાની પોચી ચીક્કી(125ગ્રામ), પાલેઁ બિસ્કિટનું એક પેકેટ,બટાકાની વેફરનું પેકેટ અને બે નારંગી(માલ્ટા) ના પેકેટ્સ ટ્રસ્ટના કાડઁધારકોને વહેંચવામાં આવ્યાં. માવાની ચીકી શ્રી હીરાભાઈ સોની(અંકિત જ્વેલસઁ) તરફથી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી પાર્લેના બિસ્કિટ અને બટાકાની વેફસઁના પેકેટ્સ હતાં.બાકીની તમામ વસ્તુઓ ટ્રસ્ટ તરફથી હતી.આ કાયઁમાં નિતાઈ પરીખ,કિશોરી પરીખ,બલવંતસિંહ રાઠોડ,મનહરભાઇ માસ્તર,નટુભાઈ ફ્રુટવાળા,શુભદાબેન અને યોગેશભાઈ સુખડીઆએ વિતરણમાં મદદ કરીને તેઓએ મકરસંક્રાંતિની ખરી ઊજવણી કરી હતી.બાકીના પેકેટસ્ હિતેશભાઈએ વિતરણ કરી દીધા હતા.

તા.1-1-2026ના ગુરુવાર ના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવે...
05/01/2026

તા.1-1-2026ના ગુરુવાર ના રોજ આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ-લીલા મગ ઉપરાંત શ્રી સુરેશભાઈ જોષી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી 250 ગ્રામનું ચવાણા-ગાંઠિયાનું પેકેટ ,મિશ્રશાક અને પુરીના પેકેટો તથા સુરતના શ્રી સુભાષચંન્દ્ર પ્રમોદચંન્દ્ર મહેતા તરફથી એક કીલો ઘઉંનો લોટના પેકેટો આપવામાં આવ્યાં હતા. ચાલુ માસના લીલા-મગ ટ્રસ્ટી શ્રી હીરાભાઈ સોની તરફથી આપવામાં આવ્યા હતા.બાકીના વધેલા પેકેટો હિતેશભાઈ ગાંધીએ જરુરિયાતવાળાને વહેંચી દીધાં.આ બધી વસ્તુઓના વિતરણમાં શ્રી નિતાઈ પી.પરીખ,શ્રીમતિ કિશોરીબેન પરીખ,શ્રી બલવંતસિંહ રાઠોડ,મનહરભાઈ માસ્તર,ચંદુભાઈ મારવાડી ,શ્રીમતિ શુભદાબેન અને યોગેશ સુખડિયાએ સમયદાન અને શ્રમદાન કયુઁ હતું.

આજે તા.1-12-2025ના સોમવારના આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેર...
01/12/2025

આજે તા.1-12-2025ના સોમવારના આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક રજીસ્ટર્ડ કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ ઉપરાંત શ્રી સુરેશભાઈ જોષી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી 250 ગ્રામનું ચવાણા-ગાંઠિયાનું પેકેટ ,ઊંધિયું અને પુરીના પેકેટો તથા સુરતના શ્રી સુભાષચંન્દ્ર પ્રમોદચંન્દ્ર મહેતા તરફથી એક કીલો ઘઉંનો લોટના પેકેટો આપવામાં આવ્યાં હતા. ચાલુ માસના ચોખા ટ્રસ્ટી શ્રી હીરાભાઈ સોની તરફથી અને તુવેરદાળ ટ્રસ્ટી શ્રી બલવંતસિંહ રાઠોડ તરફથી આપવામાં આવ્યા હતા.બાકીના વધેલા પેકેટો હિતેશભાઈ ગાંધીએ જરુરિયાતવાળાને વહેંચી દીધાં.આ બધી વસ્તુઓના વિતરણમાં શ્રી નિતાઈ પી.પરીખ,શ્રીમતિ કિશોરીબેન પરીખ,શ્રી બલવંતસિંહ રાઠોડ,મનહરભાઈ માસ્તર,ચંદુભાઈ મારવાડી ,શ્રી મૃગેશભાઈ બક્ષી અને કિરણબેને સમયદાન અને શ્રમદાન કયુઁ હતું.

તા.1-11-2025ના શનિવારે આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ ઉપરાંત  શ્ર...
07/11/2025

તા.1-11-2025ના શનિવારે આપણા ટ્રસ્ટ તરફથી “માસિક અનાજ વિતરણ યોજના”ના દરેક કાડઁ ધારક સભ્યોને ચોખા અને તુવેરદાળ ઉપરાંત શ્રી સુરેશભાઈ જોષી અને શ્રી કમલભાઈ વકીલ તરફથી 250 ગ્રામનું ચવાણા-ગાંઠિયાનું પેકેટ ,પુલાવ અને કઢીનું પેકેટ , તથા સુરતના શ્રી સુભાષચંન્દ્ર પ્રમોદચંન્દ્ર મેહેતા તરફથી એક કીલો ઘઉંનો લોટ આપવામાં આવ્યાં હતા. ચાલુ માસના તમામ ચોખા-તુવેરદાળ અને નવા વષઁ નીમિત્તે દરેકને એક મોટો 32*72 સાઈઝનો ટુવાલ અને 500 ગ્રામ ખાંડના પેકેટસ્ અમદાવાદના શ્રી ભાવિનભાઈ અશ્વિનભાઈ સુખડીઆ તરફથી તેમના માતાપિતાના સ્મરણાથઁ આપવામાં આવ્યા હતા.બાકીના વધેલા પેકેટો હિતેશભાઈ ગાંધીએ જરુરિયાતવાળાને વહેંચી દીધાં.આ બધી વસ્તુઓના વિતરણમાં શ્રી નિતાઈ પી.પરીખ,શ્રીમતિ કિશોરીબેન પરીખ,ભાવનાબેન ગાંધી , મનહરભાઈ માસ્તર,ચંદુભાઈ મારવાડી ,શ્રી મૃગેશભાઈ બક્ષી અને કિરણબેને સમયદાન અને શ્રમદાન કયુઁ હતું.

Address

Raman-Tara, Station-Road
Rajpipla
393145.

Telephone

9102640220517

Website

Alerts

Be the first to know and let us send you an email when Sw. Shree Champaklal Sukhadia Smruti Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share