18/08/2026
✨ માનવસેવાના સંકલ્પ સાથે ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓનો સંગમ!
છેલ્લા ૩ દાયકાથી પણ વધુ સમયથી સેવા આપતા શ્રી બોલબાલા ટ્રસ્ટ દ્વારા આયોજિત સેવા પ્રોજેક્ટ્સ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના પ્રમુખ ઉદ્યોગપતિઓ, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી અને અન્ય માનનીય અગ્રણીઓએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી.