05/01/2025
નમસ્કાર
પૂજ્ય બા ની પાંચમી પુણ્ય તિથિ પર કોટી કોટી વંદન. વ્યાસ કુટુંબ તરફથી શ્રધ્ધા સુમન
આપના સિંચેલા સંસ્કારો ચોથી પેઢીએ ઉતર્યા છે એ વાત નું તમે સ્વર્ગમાં પણ ગૌરવ લઇ શકો તેવું કાર્ય તમારા પ્રપૌત્ર ચી. ચિરાગે કરી બતાવ્યું છે.
જન્મ દિવસ પર ભેટ રૂપે મળેલી તમાંમ રોકડ રકમ પ્રભુ સેવા ચેરીટેબલ માં જમા કરાવી ને ગરીબોમાં ધાબળા વિતરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી!
દાતાની ( ચિરાગની) ઈચ્છા મુજબ આજના પાવન દિવસે વિતરણ કરાયું
નાનકડા ચિરાગના વિરાટ કદમને સલામ!!!!!