27/04/2025
આજ રોજ શિક્ષકશ્રી ગોવાભાઈ વેલાભાઈ નાડોદા દ્વારા પોતાની એક ખરા સાર્થક સેવાભાવી શિક્ષક તરીકેની ફરજ પુરી કરીને હવે વય નિવૃત્તિ સમયે સમાજને રુ. 1,11,111 (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા) નું માતબર રકમનું દાન રુમ માટે કરેલ છે.
આમ સમાજના ભગીરથ કાર્યમાં દાન આપવા બદલ આપ દાતા શ્રીનો ખૂબ ખૂબ આભાર...
#ઉત્તરગુજરાતનાડોદારાજપૂતસમાજસેવાટ્રસ્ટપાટણ
#નાડોદા