17/10/2021
યશ ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષ થી પાલનપુર માં કાર્યરત છે. અત્યારસુધી 1500 થી પણ વધારે અબોલ જીવો ની સારવાર કરી છે. હમણાં 9 શ્વાન અમારી પાસે છે. જેમાંથી અમુક અકસ્માત વાળા અને બીમાર શ્વાન છે, જેમણે દરરોજ સારવાર તથા તેમનું ધ્યાન રાખવામાં આવે છે.
પાલનપુર વિસ્તાર માં કોઈપણ પ્રકાર ના બીમાર તથા ઘાયલ પશુ પક્ષી ની સારવાર માટે હેલ્પ લાઇન નંબર ઉપર સંપર્ક કરો.
Help line num: 9157646810,9586016442
Love it, share it..