Brahmarshi Sanskar dham

Brahmarshi Sanskar dham બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ
ડાકોર રોડ નડિયાદ, ખેડા,387001

31/07/2026

પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે તારીખ:29.07.2026 ના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો. બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું. આ દિવસે ઋષિકુમારો દ્વારા વ્યાસ પૂજન, ગો પૂજન, શોભા યાત્રા, ભજન, ભાષણ, ગીત, ગુરુ પૂજન, ગુરુ દક્ષિણા સ્વરૂપે રામાયણ, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથો અને વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વેદ, સાહિત્ય વગેરે શાસ્ત્રોના ગ્રંથો નુ કંઠસ્થીકરણ કરી ગુરુજીઓ ને સમર્પણ કરી સાચી ગુરુદક્ષિણા સમર્પણ કરી હતી. આ અવસરે અધ્યાપક શ્રી ડૉ. સંજયકુમાર બ્રહ્મભટ્ટ સર તથા શ્રી ભદ્રેશભાઈ ગુરુજી અને શ્રી વ્રજેશભાઈ પંડિત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ના પ્રધાનાચાર્યશ્રી ડૉ. અમૃતલાલ ભોગાયતા ગુરુજી દ્વારા ગુરુમહિમા, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ નડિયાદ ના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ દવે દ્વારા પ્રેરણાત્મક ઉ

૧૫/૦૬/૨૬ બુધવાર ના રોજ અમદાવાદ ખાતે સંસ્કૃતસાહિત્યાકાદમી ગાંધીનગર , ગુજરાત વિશ્વવિદ્યાલય અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સંય...
16/07/2026

૧૫/૦૬/૨૬ બુધવાર ના રોજ અમદાવાદ ખાતે સંસ્કૃતસાહિત્યાકાદમી ગાંધીનગર , ગુજરાત વિશ્વવિદ્યાલય અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવ માં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ના ઋષિકુમારો તેમજ ગુરુજનો.

04/07/2026

*જય મહારાજ*
આજ રોજ તા 04/07/2026 ને શનિવારે *પૂ.સંતરામ મહારાજની અખંડ જ્યોતની નિશ્રામાં પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની* આજ્ઞાથી સમગ્ર પંથકમાં ઉત્તમ વરસાદ માટે *બ્રહ્મર્ષિ* ઋષિકુમારોએ *પર્જન્ય મંત્રના* જપ કર્યા.

21/06/2026

આજ રોજ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, નડિયાદ ખાતે 12 માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઋષિકુમારો દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

16/06/2026
Online Admission Formhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSdOgF6CdiR8yevQrMOweKkVd-hS0GJckQdhXvCF2ZKVFN1HLQ/viewform...
19/03/2026

Online Admission Form

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdOgF6CdiR8yevQrMOweKkVd-hS0GJckQdhXvCF2ZKVFN1HLQ/viewform

બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય - પ્રવેશ ફોર્મ-૨૦૨૬ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ,ડાકોર રોડ,નડીઆદ-૩૮૭૦૦૧ (જી-ખેડા) ગુજરાત
કરુણામણિ મંગલા સેવા ટ્રસ્ટ-નડિયાદ
Location -https://maps.app.goo.gl/kScU3uQhpx2pkf286

નૂતન વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ.
જરુરી માહિતી ભરી"SUBMIT"
નું બટન દબાવી પ્રક્રિયા પૂર્ણ કરો.

📝ધોરણ-9,10(પ્રથમા)
📝ધોરણ-11,12(મધ્યમા)
📝ધોરણ-F.Y.B.A(શાસ્ત્રી-1)
📝ધોરણ-S.Y.B.A(શાસ્ત્રી-2)
📝ધોરણ-T.Y.B.A(શાસ્ત્રી-3)
📝ધોરણ-M.A(આચાર્ય-1)
📝ધોરણ-M.A (આચાર્ય-2)

માં પ્રવેશ ફોર્મ ભરી Submit કરવાની છેલ્લી તારીખ:-
🔴 *15/05/2026*🔴
🔴સમય: 12.00 રાત્રી સુધી🔴
📖 ઈન્ટરવ્યુ તારીખ 📖 🔺 *17/05/2026* 🔺
🔴 સમય:9.15 સવારે🔴
*️⃣સંપર્ક સૂત્ર:-📞📞.
*️⃣ ડૉ.અમૃતલાલ ભોગાયતા-9428552778
*️⃣ ડૉ.અજયભાઈ જાની-9824799956
*️⃣શ્રી ભદ્રેશભાઈ વ્યાસ-9427385859
*️⃣શ્રી પન્નાલાલ વ્યાસ-9879043410
*️⃣ ડૉ.સંજયકુમાર બ્રહ્મભટ્ટ-8347839652
*️⃣શ્રી વિમલભાઈ વ્યાસ-09879594247
*️⃣શ્રી પ્રદિપભાઈ જોષી-09265264235

*️⃣ફોર્મ ની લિંક👇🏻 (link for form)
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdOgF6CdiR8yevQrMOweKkVd-hS0GJckQdhXvCF2ZKVFN1HLQ/viewform
*️⃣ સંસ્થા નો પરિચય- https://youtu.be/b2eqOJEwOQM
* YouTube - https://youtube.com/?si=LnMA-FvzWCmcCi7-
* Instagram - https://www.instagram.com/brahmarshisanskritmahavidyalay?igsh=MTN1N20zOHJqY3I5bQ==
* Facebook -https://www.facebook.com/share/1TFjN8HBAT/

04/03/2026

બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, નડિયાદ. રંગોત્સવ

Address

Brahmarshi Sanskar Dham
Nadiad
387001

Website

Alerts

Be the first to know and let us send you an email when Brahmarshi Sanskar dham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share