BAJ Khedawal SAMAJ

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
08/12/2025

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥

Ohm shanti
05/12/2025

Ohm shanti

Ohm Shanti
26/11/2025

Ohm Shanti

28/10/2025

Baj khedawal Samaj, Nadiad
ના ૯૨માં સ્થાપના દિન નિમિત્તે હાર્દીક શુભકામનાઓ......

જય મહારાજ

28/10/2025
*સ્વસ્થ રહો મસ્ત રહો**નિશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ**બાજ ખેડાવાળ સમાજ તેમજ વેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નડિયાદ ના સંયુક્ત ...
03/08/2025

*સ્વસ્થ રહો મસ્ત રહો*

*નિશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ*

*બાજ ખેડાવાળ સમાજ તેમજ વેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે સમાજના જ્ઞાતિજનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.*

*જે જ્ઞાતિજનો એ મેડિકલ કેમ્પમાં લાભ લેવો હોય નિશુલ્ક પોતાનું રજીસ્ટ્રેશન કાર્યાલયના સમય દરમિયાન કરાવવું જરૂરી છે. અથવા ૯૪૦૮૫૦૧૩૯૦ વ્યવસ્થાપક હિતેશભાઈ ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અંતિમ તારીખ ૧૬/૮/૨૦૨૫ બપોરે 12 કલાક સુધી કરાવી લેવું. આપે નિશુલ્ક હોવાથી રજિસ્ટ્રેશન કરાવો છો એટલે આપણે રજીસ્ટ્રેશન કરાવવા ખાતર નથી કરાવવાનું આપ આ કેમ્પમાં લાભ લેવા માગતા હોય તો જ રજીસ્ટ્રેશન કરાવશો જેથી સંખ્યાની દ્રષ્ટિએ વ્યવસ્થામાં અનુકૂળતા રહે.*

*(૧) ઇસીજી (કાર્ડિયોગ્રામ) નિશુલ્ક*

*(૨) આરબીએસ ડાયાબિટીસથી તપાસ નિશુલ્ક (આ તપાસ માટે ભૂખ્યા આવવાનું રહેશે)*

*(૩) જરૂર જણાશે તેઓને એક્સ-રે(વેદ હોસ્પિટલમાં સ્ક્રિનિંગ રિપોર્ટ )માત્ર ₹100 માં કરવો હોય તે કરાવી શકશે.*

*(૪) જે કોઈને લેબોરેટરી નો ટેસ્ટ કરાવો હશે તેને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.*

*(૫) ડોક્ટર શ્રીના નિદાન પછી જે કોઈને દવાઓ જરૂર લાગશે તેને નિશુલ્ક આપવામાં આવશે.*

*(૬) ડોક્ટર શ્રીના નિદાન પછી જે કોઈ કન્સલ્ટન્સી કરે તેની પર અમલ કરવો કે ન કરવો તમારે ઈચ્છાને આધીન રહેશે.*

*(૭) આપે જે વિભાગમાં ઓર્થોપેડિક (ઘૂંટણના દુખાવા માટે), સ્કીન, ડેન્ટિસ્ટ, ફિઝિશિયન, ડાયાબિટીસ, વિગેરે માટે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.*

*(૮) મેડિકલ કેમ્પ સવારે 10:00 કલાકે શરૂ થશે તે પહેલા આપે જે તે વિભાગના રજીસ્ટ્રેશનના ટોકન નંબર લઈને બેસવાનું રહેશે.*

*(૯) મેડિકલ કેમ્પ બાજ ખેડાવાળ ઉપરના A/C હોલમાં રાખેલ છે.*

*(૧૦) આપને આપેલ ટોકન નંબર પ્રમાણે વ્યવસ્થિત શિસ્ત બદ્ધ લાભ લઈ સહકાર આપશો.*

નડિયાદ સમાજ ના પ્રમુખ શ્રી ઉમેશભાઈ  ધગત અને તેમની કારોબારી ના ઉત્તમ વિચાર ના કારણે વિશ્વ માં વસતા તમામ બાજ ખેડાવાળ સભ્યો...
24/07/2025

નડિયાદ સમાજ ના પ્રમુખ શ્રી ઉમેશભાઈ ધગત અને તેમની કારોબારી ના ઉત્તમ વિચાર ના કારણે વિશ્વ માં વસતા તમામ બાજ ખેડાવાળ સભ્યો ને નડિયાદ ના હોલ માં સૌથી ઓછા ભાડે અને સર્વોત્તમ સુવિધાઓ સાથે.... આવકારવા બદલ ધન્યવાદ..........

જય મહારાજ ની મિશ્રા માં, માં ક્ષીરજામ્બા ના શુભાશિષ લેવા નડિયાદ ના હોલ નો લાભ લઈએ...
Adv Jc Umesh Dhagat Dinesh Joshi

08/07/2025

શ્રી બાજ ખેડાવાળ સમાજ, નડિયાદ નો આવકારદાયક નિર્ણય......

વિશ્વ માં વસતા કોઈ પણ બાજ ખેડાવાળ સભ્ય બાજ ખેડાવાળ હોલ નડિયાદ માં નડિયાદ ના કાર્ડ ધારક ની જેમ જ સમાન ભાડે હોલ વાપરી શકશે...

સમાજનું આ પગલું બહુજન હિતાય ... બહુજન સુખાય... છે....

આપણા નડિયાદ ના હોલ માં પ્રસંગ કરો ... રાહતદરે હોલ નો વપરાશ કરો....

જય મહારાજ

Address

Baj KHEDAVAL
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when BAJ Khedawal SAMAJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BAJ Khedawal SAMAJ:

Share