11/06/2026
*આજના 11/06/26 ના ભોજન ના દાતા શ્રી || સૂર્યાબેન નાયી || છે. તેમના તરફ થી જરૂરિયાતમંદ લોકોને વેજિટેબલ મોરયો અને શાક આપવામાં આવ્યું*.💐
*સેવા માટે ખુબ ખુબ આભાર* 💐
*ભગવાન સૌનું ભલું કરે* 💐
*GJ_2_SMILE_FOUNDATION ગ્રુપ તરફથી મહાદેવને પ્રાર્થના છે કે સૌને ખુશ અને નિરોગી રાખે* 💐
જય શ્રી મહાકાલી 🚩🚩
જય શ્રી મહાકાલ 🚩🚩
જય શ્રી રામ 🚩🚩