02/10/2023
મક્કમતા, કરુણા, સત્ય અને અહિંસા સાંભળવામા બહુ સામાન્ય લાગે પરંતુ જીવનમાં અમલ કરવા એટલા જ અઘરા છે. પોતાના જીવનમાં સાચા અર્થ માં ઉપરોક્ત ભાવોને ચરિતાર્થ કરનાર એવા આપણા રાષ્ટ્ર્રપિતા પૂજ્ય મોહનદસ કરમચંદ ગાંધીજી ને જન્મતિથી શત શત નમન🙏🏼.
જય હિન્દ.