Peer Kayamuddin Dada Dargah Gaushala

Peer Kayamuddin Dada Dargah Gaushala કોમી એકતા નું પ્રતીક

આજ રોજ પ્રસિદ્ધ લેખક, નિબંધકાર,શિક્ષક ગુણવંત શાહના જી ના નિવાસ સ્થાને (ટહુકો) વડોદરા ખાતે,એકલબારા  શાહ દાદા પીર કાયમુદ્દ...
06/04/2026

આજ રોજ પ્રસિદ્ધ લેખક, નિબંધકાર,શિક્ષક ગુણવંત શાહના જી ના નિવાસ સ્થાને (ટહુકો) વડોદરા ખાતે,એકલબારા શાહ દાદા પીર કાયમુદ્દીન દરગાહ ગાદી ના સજ્જાદા નસીન અને ગોષાલા અધ્યક્ષ ) શ્રીકદીર પીરઝાદા જી એ રૂબરુ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી....
Kadir Pirzada

આજ રોજ  તા 05/૦4/૨૦૨૬ ના રોજ હાજી પીર કદીર પીરઝાદા  સાહેબ એ ( ગોષાલા અધ્યક્ષ શ્રી )એ હઝરત શાહ પીર કાયામુદ્દીનદાદા દરગાહ ...
06/04/2026

આજ રોજ તા 05/૦4/૨૦૨૬ ના રોજ હાજી પીર કદીર પીરઝાદા સાહેબ એ ( ગોષાલા અધ્યક્ષ શ્રી )એ હઝરત શાહ પીર કાયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા પિંગળવાળા ગામે મુલાકાત કરી અને ગાયો ને ખાસ ખવડાડ્યું, અને આવનારા સમય મા ગોષાલામા બાયોગેસ પ્લાન્ટ પર ચર્ચા કરી,વર્ષ ના અંતે ગોષાલા ના હિસાબ કિતાબ તૈયાર કર્યા...Kadir Pirzada

આજ રોજ  તા ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ હાજી પીર કદીર પીરઝાદા  સાહેબ એ ( ગોષાલા અધ્યક્ષ શ્રી )એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગ...
12/02/2026

આજ રોજ તા ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ હાજી પીર કદીર પીરઝાદા સાહેબ એ ( ગોષાલા અધ્યક્ષ શ્રી )એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા પિંગળવાળા ગામે મુલાકાત કરી, અને ગાયો ને ખાસ ખવડાડ્યું,
Kadir PirzadaPeer Kayamuddin Dada Dargah Gaushala

તા( 20/02/2025 )ના રોજ હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા પિંગળવાળા  ગામે ...
20/02/2025

તા( 20/02/2025 )ના રોજ હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા પિંગળવાળા ગામે ની મુલાકાત કરી, અને ગાયો ને ઘાસ ખવડાઈયુ તેમજ ગાયો ની સેફ્ટી માટે C.C.TV કેમેરા લગાવીયા અને આવનાર દિવસો મા ગોષાલા એકાઉન્ટ માટે એ.ટી.જી માટે ની પ્રોસેસ કરી
(હાજી કદીર પીરઝાદા સાહેબ ) Kayamuddin Dada Dargah Gaushala Kadir PirzadaPeer Kayamuddin Dada Dargah Gaushala

તા( 03/07/2024 )ના  રોજ હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા પિંગળવાળા  ગામે...
03/07/2024

તા( 03/07/2024 )ના રોજ હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા પિંગળવાળા ગામે ની મુલાકાત કરી, અને ગાયો ને ઘાસ ખવડાવ્યું , વાષિક હિસાબ વિષે ઑડિટ રિપોર્ટ તૈયાર કર્યા ગાયો વિશે સતત ચિંતા કરતા એવા કદીર પીરઝાદા સાહેબ એ ગોષાલા ની ગાયો ને ચોમાસા મા કોઈ તકલીફ ના પડે તે માટે અગાવ થી ખાસ-ચારો માટે અગાવ થી સ્ટ્રોરરેજ ની સુવિધા કરી..( હાજી કદીર પીરઝાદા સાહેબ ) Kayamuddin Dada Dargah Gaushala. Kadir Pirzada

19/09/2023
આજ રોજ  તા( 10/09/2023 ) શ્રી હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા ની મુલાકા...
10/09/2023

આજ રોજ તા( 10/09/2023 ) શ્રી હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા ની મુલાકાત કરી, અને ગાયો ને ઘાસ ખવડાઈયુ, ગૌશાળા મા ગાયો ની કાળજી વિશે ચર્ચા વિચારણા કરી કદીર પીરઝાદા સાહેબ હર હંમેશ ગાયો ની ચિંતા કરતા ગોષાલા મુલાકાત કરી. ( હાજી કદીર પીરઝાદા સાહેબ) Kadir PirzadaPeer Kayamuddin Dada Dargah Gaushala

Kadir Pirzada
07/09/2023

Kadir Pirzada

07/09/2023
તા( 03/07/2023 ) ના  રોજ ખુબ  જ સારો દિવસ ગુરુ  પૂર્ણિમા નો  દિવસ એટલે જેમના થકી આપશે ખુશ ખુશાલ  છે એવા આપણા ગુરૂજી શ્રી...
04/07/2023

તા( 03/07/2023 ) ના રોજ ખુબ જ સારો દિવસ ગુરુ પૂર્ણિમા નો દિવસ એટલે જેમના થકી આપશે ખુશ ખુશાલ છે એવા આપણા ગુરૂજી શ્રી હાજી કદીર પીરઝાદા સાહેબ (પ્રમુખ શ્રી) એ હઝરત શાહ પીર કયામુદ્દીનદાદા દરગાહ ગોષાલા ની મુલાકાત કરી, અને આવનારો સમય વરસાદ નો સમય મા રોગ ચાળો થી કઈ રીતે સાવચેતી રાખવી ગાયો ને કઈ ઘાસચારો ની અગાવ થી સ્ટોરેંગ કરી રાખવું અને ગૌશાળા મા ગાયો ની કાળજી વિશે ચર્ચા વિચારણા કરી કદીર પીરઝાદા સાહેબ હર હંમેશ ગાયો ની ચિંતા કરતા ગોષાલા મુલાકાત કરી અને ગાયો ને ઘાસ ખવડાઈયુ, ( હાજી કદીર પીરઝાદા સાહેબ ) Kayamuddin Dada Dargah Gaushala Kadir Pirzada

Address

Peer Kayamuddin Dada Dargah Gaushala Pingalwada
Karjan
391244

Telephone

+919537329992

Website

Alerts

Be the first to know and let us send you an email when Peer Kayamuddin Dada Dargah Gaushala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share