19/08/2026
ઉધના સંજયનગર ઝૂંપડપટ્ટીથી વાત્સલ્યધામ સુધી...
એક સમય એવો હતો જ્યારે જીવનની દિશા નક્કી નહોતી.
આજે વાત્સલ્યધામમાં છેલ્લા ૬ વર્ષથી રહીને આ બાળક ભણવાની સાથે પોતાની આવડત પણ ઓળખી રહ્યો છે.
વાત્સલ્યધામમાં તેને માત્ર રહેવાની અને ભણવાની તક જ નથી મળી, પરંતુ પોતાની અંદરની કળા ઓળખવાની અને તેને આગળ વધારવાની તક પણ મળી.
આજે તે ગાયન શીખી રહ્યો છે અને પોતાના ભવિષ્ય માટે એક સપનું પણ જોઈ રહ્યો છે.
આ કહાની માત્ર એક બાળકની નથી.
આ એ વિશ્વાસની વાત છે કે જો બાળકને યોગ્ય વાતાવરણ, શિક્ષણ અને તક મળે, તો તે પોતાના જીવનની દિશા પોતે નક્કી કરી શકે છે.
નિરાધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
( Vasant Gajera, Vatsalyadham, Gajera trust, NGO, Motivational, Orphanage )