Shri Hariaum Charitable Trust Junagadh

Shri Hariaum Charitable Trust Junagadh મુખ્ય હેતુ:-સમાજ ને ધર્મ જાગરણ તરફ લઇ જ?

🙏🏻🚩
07/03/2025

🙏🏻🚩

નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ જીવનમાં કરતાં રહેવું , તેવી ભાવના સાથે સનાતન ધર્...
29/02/2024

નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ જીવનમાં કરતાં રહેવું , તેવી ભાવના સાથે સનાતન ધર્મ જાગરણ ની જયોત ને સતત અને સતત નવ યુવાનોમાં પ્રગટાવી રાખવાની પોતાના જીવનને અગ્રિમતા આપી છે એવા આપણા માન. પ્રમુખશ્રી દિપેન્દ્રભાઈ યાદવ ને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ તથા વંદન 💐💐🙏🏻

જાહેર નિમંત્રણશ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ આયોજીતશ્રી રામચંદ્રજીના વધામણાં
20/01/2024

જાહેર નિમંત્રણ
શ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ આયોજીત
શ્રી રામચંદ્રજીના વધામણાં

10/12/2023

મિત્રો જુનાગઢ માં ટુંક સમય માં બાર એશોશિએશન ની ચુંટણી આવી રહી છે અને તેમના પ્રમુખપદના ઉમેદવાર તરીકે આપણા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિપેન્દ્રભાઈ યાદવ સાહેબ એ ઉમેદવારી કરી છે , આપણા ચેરીટેબલ ટ્રસ્ટ માટે તો ગૌરવ લેવા જેવી વાત છે સાથે સાથે આપણાં ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા એડવોકેટ મિત્રો ને વિનંતી કે, એક પ્રતિભાશાળી વ્યક્તિ આ બાર એશોશિએશન ના પ્રમુખ પદની ચૂંટણી લડી રહ્યા છે શ્રી દિપેન્દ્રભાઈ યાદવ તથા તેમની ટીમને મત આપી વિજયી બનાવો

તા.22/12/23 ના દિવસે શ્રીમાન દિપેન્દ્રભાઈ યાદવ તથા તેમની ટીમ ને મત આપી વિજયી બનાવો તથા બાર એશોશિએશન સાહેબ ની સુઝ બુઝ હેઠળ આગળ વધે તેવી આપણે તમામ મિત્રો , સાહેબ તથા સાહેબ ની ટીમ ને શુભેચ્છાઓ પાઠવીએ

ખરેખર એક પ્રતિભાશાળી વ્યક્તિ ના હાથ માં બાર ની કમાન સોંપવી તે આપણા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા વકિલ મિત્રો આપણી ફરજ પણ છે

નવરાત્રી ના શુભ અવસર પર દરેક મિત્રો ને જાણવામાં આવે છે કે આપનાં સાથ સહકાર થી છેલ્લા બે વર્ષ થી કાર્યરત*શ્રી હરિ ૐ ચેરીટે...
13/10/2023

નવરાત્રી ના શુભ અવસર પર દરેક મિત્રો ને જાણવામાં આવે છે કે આપનાં સાથ સહકાર થી છેલ્લા બે વર્ષ થી કાર્યરત
*શ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અગરબત્તી ભંડાર* ખાતે આવનારા પવિત્ર તહેવારો નિમિત્તે શુદ્ધ અને પવિત્ર, જંતુનાશક, પ્રાણવાયુ યુક્ત હકારાત્મક ઊર્જા અને ગૃહ શાંતિ પ્રદાન કરનાર નવા ધૂપ (મહર્ષિ, કસ્તુરી, કાશી, ગૂગળ, ઉદ્દ, પાંદડી, હવન, અંબર, ઉદ્વિગ્રતા નિવારક ધૂપ.....) તેમજ ધૂપ બત્તી (કેસર મસાલા, કેસર કસ્તુરી, રુદ્રાક્ષ, અવંતી ગૂગળ, હવન, વૂડી ફ્લોર, લેમન ફ્રેશ, જાનકી, દશાંગ, ગૂગળ, ચંડી ધૂપ, સૂખડ, કપૂર ગૂગળ...) સાથે શુદ્ધ ભીમસેની કપૂર તેમજ આયુર્વેદિક બત્તી (મચ્છર બત્તી, કપૂર લીમડા, અજમાં કપૂર...)
શુદ્ધ ગીર ગાયના ગોબર, ઘી, ગૌમૂત્ર, ગંગાજળ અને સમિધા ચૂર્ણ થી બનેલ હવન કોળિયા.
તિલક તથા પૂજાના ઉપયોગ માટે વિવિધ પ્રકારના ચંદન, વિવિધ પ્રકારના અત્તર, પૂજા ઉપયોગ માટે શુદ્ધ ગૌ મૂત્ર, શુદ્ધ ગંગાજળ તેમજ હલ્દીઘાટીના પ્રખ્યાત ચૈત્રી ગુલાબો થી નિર્મિત શુદ્ધ ગુલાબજળ તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા માટેની કથા કીટ, દશામાંના વ્રતનો પૂજાપો,
સુગંધી બોડી પરફ્યુમ અને રૂમ સ્પ્રે,
વધુ મા અગરબત્તી સ્ટેન્ડ, કપૂરદાની, નાડાછડી, જનોઈ, પૂજા ના ઉપયોગ માટે મધ જેવી પૂજા સામગ્રી આપણાં અગરબત્તી ભંડારના સ્ટોર પર ઉપલબ્ધ છે.
મિત્રો આપ જાણો જ છો આપણાં દ્વારા બનાવવામાં આવે અગરબત્તી તેમજ પૂજા સામગ્રી માં કોઈ પણ પ્રકાર ના હાડકા નો પાવડર, કોલસા નો પાવડર, વેસ્ટેજ ટાયર, ચપ્પલ નો પાવડર અને બળેલ ઓઇલ ના મટીરીયલ વગર પંચગવ્ય તથા નૈસર્ગીક દ્રવ્યો અને કેમિકલ સિવાયના સુગંધી દ્રવ્યો તથતંદુરસ્તી ને સહાયક હર્બલ બત્તી બનાવવામાં આવે છે, આપણાં ધર્મ સ્થાનો ની પ્રવિત્રતા જળવાઈ રહે તે માટે નો ઉદ્દેશ્ય છે.
*ખાસ નોંધ અગરબત્તી ભંડાર માં આવતી તમામ આવક શ્રી રામનવમી તેમજ શ્રી જન્માષ્ટમી ની શોભાયાત્રા ના આર્થિક ખર્ચ ને પહોંચીવળવા માટેનો અભિગમ છે.*શ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ પ્રેરીત અગરબત્તી ભંડાર માં આજે જ મુલાકાત લ્યો.
પ્રાપ્તી સ્થાન:
અગરબત્તી ભંડાર,
શ્રી નાથજીના દલિચા સામે, ગિરનાર રોડ, જૂનાગઢ
સંપર્ક:
7878655056
9510973170
9265979424


10/07/2023

દરેક મિત્રો ને જાણવામાં આવે છે કે આપનાં સાથ સહકાર થી છેલ્લા બે વર્ષ થી કાર્યરત
*શ્રી હરિ ૐ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અગરબત્તી ભંડાર* ખાતે આવનારા પવિત્ર તહેવારો નિમિત્તે શુદ્ધ અને પવિત્ર, જંતુનાશક, પ્રાણવાયુ યુક્ત હકારાત્મક ઊર્જા અને ગૃહ શાંતિ પ્રદાન કરનાર નવા ધૂપ (મહર્ષિ, કસ્તુરી, કાશી, ગૂગળ, ઉદ્દ, પાંદડી, હવન, અંબર, ઉદ્વિગ્રતા નિવારક ધૂપ.....) તેમજ ધૂપ બત્તી (કેસર મસાલા, કેસર કસ્તુરી, રુદ્રાક્ષ, અવંતી ગૂગળ, હવન, વૂડી ફ્લોર, લેમન ફ્રેશ, જાનકી, દશાંગ, ગૂગળ, ચંડી ધૂપ, સૂખડ, કપૂર ગૂગળ...) સાથે શુદ્ધ ભીમસેની કપૂર તેમજ આયુર્વેદિક બત્તી (મચ્છર બત્તી, કપૂર લીમડા, અજમાં કપૂર...)
શુદ્ધ ગીર ગાયના ગોબર, ઘી, ગૌમૂત્ર, ગંગાજળ અને સમિધા ચૂર્ણ થી બનેલ હવન કોળિયા.
તિલક તથા પૂજાના ઉપયોગ માટે વિવિધ પ્રકારના ચંદન, વિવિધ પ્રકારના અત્તર, પૂજા ઉપયોગ માટે શુદ્ધ ગૌ મૂત્ર, શુદ્ધ ગંગાજળ તેમજ હલ્દીઘાટીના પ્રખ્યાત ચૈત્રી ગુલાબો થી નિર્મિત શુદ્ધ ગુલાબજળ તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા માટેની કથા કીટ, દશામાંના વ્રતનો પૂજાપો,
સુગંધી બોડી પરફ્યુમ અને રૂમ સ્પ્રે,
વધુ મા અગરબત્તી સ્ટેન્ડ, કપૂરદાની, નાડાછડી, જનોઈ, પૂજા ના ઉપયોગ માટે મધ જેવી પૂજા સામગ્રી આપણાં અગરબત્તી ભંડારના સ્ટોર પર ઉપલબ્ધ છે.
મિત્રો આપ જાણો જ છો આપણાં દ્વારા બનાવવામાં આવે અગરબત્તી તેમજ પૂજા સામગ્રી માં કોઈ પણ પ્રકાર ના હાડકા નો પાવડર, કોલસા નો પાવડર, વેસ્ટેજ ટાયર, ચપ્પલ નો પાવડર અને બળેલ ઓઇલ ના મટીરીયલ વગર પંચગવ્ય તથા નૈસર્ગીક દ્રવ્યો અને કેમિકલ સિવાયના સુગંધી દ્રવ્યો તથતંદુરસ્તી ને સહાયક હર્બલ બત્તી બનાવવામાં આવે છે, આપણાં ધર્મ સ્થાનો ની પ્રવિત્રતા જળવાઈ રહે તે માટે નો ઉદ્દેશ્ય છે.
*ખાસ નોંધ અગરબત્તી ભંડાર માં આવતી તમામ આવક શ્રી રામનવમી તેમજ શ્રી જન્માષ્ટમી ની શોભાયાત્રા ના આર્થિક ખર્ચ ને પહોંચીવળવા માટેનો અભિગમ છે.*

નૈસર્ગીક તથા કુદરતો દ્રવ્યોમાથી  આપણા દેવી દેવતાઓને અનુકુળ શુધ્ધ અને સાત્વિક ખુશ્બુદાર અગરબતી ખરીદવા માટેનુ એકજ વિશ્ર્વા...
26/04/2023

નૈસર્ગીક તથા કુદરતો દ્રવ્યોમાથી આપણા દેવી દેવતાઓને અનુકુળ શુધ્ધ અને સાત્વિક ખુશ્બુદાર અગરબતી ખરીદવા માટેનુ એકજ વિશ્ર્વાસપાત્ર સ્થળ એટલે શ્રી હરી ૐ ચેરીટેબલ ટ્રસ્ટ અગરબતી ભંડાર..

મિત્રો આપણા ટ્રસ્ટ દ્રારા ચાલુ રહેલ અગરબતી ભંડાર મા ન્યુ અગરબતી ની વેરાયટીઓ આવી ગયેલ છે.
વહેલા તે પહેલા ના ધોરણે મિત્રો આજેજ પધારો....
આપણી અગરબતી ૫૦૦રુપિયા થી વધુ ખરીદી પર બહારગામ પણ પહોચાડી આપશુ..

તો આજે જ સંપર્ક કરો
શ્રી હરી ૐ ચેરીટેબલ ટ્રસ્ટ અગરબતી ભંડાર ,ગીરનાર રૉડ શ્રીનાથજી ના દલીચા સામે ,જુનાગઢ

02/04/2023

Ramnavami 2023

28/03/2023

મિત્રો શ્રી હરી ૐ ચેરીટેબલ ટ્રસ્ટ-જુનાગઢ આયોજીત પાલખીયાત્રા ના દર્શન કરવા હર એક સનાતની આપના પરિવાર સાથે આ પાલખીયાત્રા જોવા પધારશો અને સનાતની હોવાનો ગર્વ પ્રતીત કરશો

જય શ્રી રામ જય જય શ્રી રામ 💐🙏

Address

Savra Mandap, Girnar Gate
Junagadh
362001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919712955056

Alerts

Be the first to know and let us send you an email when Shri Hariaum Charitable Trust Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Hariaum Charitable Trust Junagadh:

Share