22/05/2026
દ્વારા કરાયેલ રજૂઆત બાદ કોયડમ ખાતે આવેલી સીલ કરાયેલ આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવાની માંગ સ્વીકારવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હવે તમામ વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.