Amardeep sarvjanik trust

Amardeep sarvjanik trust અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ મહિલા આશ્રમ

04/01/2026

જન્મદિવસ ની ખુબ શુભકામનાઓ
📍

31/12/2025

📍

19/12/2025
*અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટ દ્રારા વકતાપુર ગામની વિધવા બહેનો અને દિવ્યાંગો માટે ધાબળા વિતરણ,તાલુકા સદસ્ય  #જીતેન્દ્રસિંહ ઝાલ...
18/12/2025

*અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટ દ્રારા વકતાપુર ગામની વિધવા બહેનો અને દિવ્યાંગો માટે ધાબળા વિતરણ,તાલુકા સદસ્ય #જીતેન્દ્રસિંહ ઝાલા નો બથઁ ડે નિરાધાર માનસીક દિવ્યાંગ મહિલા આશ્રમ ખાતે યોજાયો*
આજના કાયઁક્રમ માં મા.ધારાસભ્યશ્રી #વી_ડી_ઝાલા_સાહેબ,રોકડીયા હનુમાન વકતાપુર મહંતશ્રી #નમઁદાગીરી_માતાજી, સંસ્થાના પ્રમુખ #સુરજભાઈ
#તારાબેન પરમાર, મંત્રી #કિરીટભાઈ ,અને સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો,અને આગેવાનો
હાજર રહયા.

પાંચમી વાર્ષિક પુણ્યતિથિ શત્ શત્  વંદન પ્રણામ પપ્પા મારી પાસે તેમની ઘણી અદભૂત યાદો છે. હું હૃદયથી તેમને યાદ કરું છું. પપ...
29/09/2025

પાંચમી વાર્ષિક પુણ્યતિથિ શત્ શત્ વંદન પ્રણામ પપ્પા
મારી પાસે તેમની ઘણી અદભૂત યાદો છે. હું હૃદયથી તેમને યાદ કરું છું. પપ્પા
અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી,
તમારી ખોટ કદીયે પુરાશે નહી,
તમારો હસમુખો ચહેરો, પ્રેમાળ સ્વભાવ, ઉદાર પરોપકારી વૃત્તિ કૌટુંબીક ભાવના હર હંમેશા યાદ રહેશે.
પ્રભુ તમાસ દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના
:: #આપની_પ્રેમાળ_સ્મૃતિમાં ::
સમસ્ત #અમરદીપ_સાર્વજનિક_ટ્રસ્ટ પરિવાર હિંમતનગર

ભારતના યશશ્વી અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિંમતનગર તાલુકાના હાંસલપુર ખ...
17/09/2025

ભારતના યશશ્વી અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિંમતનગર તાલુકાના હાંસલપુર ખાતે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમ નું આયોજન હિંમતનગર તાલુકા પંચાયત ના સદસ્યશ્રી જીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું તેમજ દિવ્યાંગ બાળકો અને મહિલાઓ રાશન કીટનું વિતરણ કરાયું તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો.

આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ,શ્રી રાજુભાઈ પંચાલ, શ્રી ભગવાનદાસ પરમાર, શ્રી પાર્થભાઈ પરમાર,શ્રી ભગીરથસિંહ ઝાલા, શ્રી નવલસિંહ ચૌહાણ, શ્રી દક્ષાબેન પટેલ, શ્રી રવીન્દ્રસિંહ ચાવડા, શ્રી વનરાજસિંહ રાઠોડ,શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી અનિતાબેન પ્રજાપતિ,શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા, શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી મનહરસિંહ ઝાલા, શ્રી હાપા ઠાકોર સાહેબ શ્રી રાજવીરસિંહ પરમાર,શ્રી કલ્પેશસિંહ પરમાર, શ્રી પ્રવીણસિંહ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ,શ્રી જયેશભાઈ બારોટ, શ્રી નરેશભાઈ પરમાર,શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ,શ્રી વિજયસિંહ વણઝારા,શ્રી સજ્જનસિંહ ચૌહાણ હિતુલભાઈ નાઈ તેમજ અનેક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

માનનીય વડાપ્રધાન  #શ્રી_નરેન્દ્ર_ભાઈ_મોદી_સાહેબતેમનાં જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ ૧૭/૦૯/૨૦૨૫ નાં રોજ  #દિવ્યાંગો...
17/09/2025

માનનીય વડાપ્રધાન #શ્રી_નરેન્દ્ર_ભાઈ_મોદી_સાહેબ
તેમનાં જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ
૧૭/૦૯/૨૦૨૫ નાં રોજ #દિવ્યાંગોને_કરીયાણાની_કીટ_વિતરણ કાર્યક્રમ યોજાયો #શોભનાબેન_બારૈયા_સાંસદ સાબરકાંઠા #વીડીઝાલા_ધારાસભ્ય_સાહેબ તથા #રાજુભાઈ_પંચાલ #જીતેન્દ્રસિંહ_ઝાલા_તાલુકા_સદસ્યા
#અનિતાબેન_સરપંચ શ્રી હાંસલપુર #ભગાભાઈ_પરમાર
તથા જિલ્લા સદસ્યા તાલુકા સદસ્ય તથા તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
#અમરદીપ_સાર્વજનિક_ટ્રસ્ટ સંચાલિત #માનસિ_દિવ્યાંગ_મહિલા_આશ્રમ હિંમતનગર ઈડર હાઇવે હાંસલપુર પંચાયત પોસ્ટ વિરપુર મો. ૯૪૨૯૩૨૩૫૫૧ ૯૪૦૮૦૨૦૮૨૦

Address

Hasalpur Panchayat
Himatnagar
383010

Telephone

+919913691151

Website

Alerts

Be the first to know and let us send you an email when Amardeep sarvjanik trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Amardeep sarvjanik trust:

Share