Shikshapatri Foundation

Shikshapatri Foundation We catalyze sustainable development in India across rural transformation, education, health, urban renewal, arts, sports for development.

સ્વ. રઘનાથભાઈ રામજીભાઈ ચૌધરી (સરદારપુરા-ચીકણા) ની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું ...
17/04/2026

સ્વ. રઘનાથભાઈ રામજીભાઈ ચૌધરી (સરદારપુરા-ચીકણા) ની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર

પ્રભુ સ્વ. રઘનાથભાઈ ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

સ્વ. રમેશભાઈ પ્રહલાદભાઈ પટેલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનિલાબેન રમેશભાઈ પટેલ (કોલવડા) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્...
31/03/2026

સ્વ. રમેશભાઈ પ્રહલાદભાઈ પટેલ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનિલાબેન રમેશભાઈ પટેલ (કોલવડા) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૭,૧૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

પ્રભુ સ્વ. રમેશભાઈ ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

નિર્મલ મયુરભાઈ ચૌધરી (તરભ-ગાંધીનગર) ના જન્મ દિવસ નિમિતે મયુરભાઈ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપ...
13/03/2026

નિર્મલ મયુરભાઈ ચૌધરી (તરભ-ગાંધીનગર) ના જન્મ દિવસ નિમિતે મયુરભાઈ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

ભગવાન ખુબ લાબું અને નિરોગી આયુષ્ય આપે તેમજ આપના કાર્યમાં પ્રગતિ થતી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના

સ્વ. રઈબેન નાનજીભાઈ ચૌધરી ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ચૌધરી નાનજીભાઈ લવજીભાઈ પરિવાર કામલપુર (ગો) દ્વારા શિક્ષાપત્...
08/03/2026

સ્વ. રઈબેન નાનજીભાઈ ચૌધરી ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ચૌધરી નાનજીભાઈ લવજીભાઈ પરિવાર કામલપુર (ગો) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

પ્રભુ સ્વ. રઈબેન ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

આરહા ના પ્રથમ જન્મદિવસ નિમિત્તે આકાશ પટેલ (વાવોલ) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૨૧,૦૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર...
25/02/2026

આરહા ના પ્રથમ જન્મદિવસ નિમિત્તે આકાશ પટેલ (વાવોલ) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૨૧,૦૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર

ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને નિરોગી આયુષ્ય આપે તેમજ આપના કાર્યમાં પ્રગતિ થતી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.

સ્વ. પુરીબેન બળદેવભાઈ ચૌધરી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બળદેવભાઈ લવજીભાઈ પરિવાર (દગાવાડિયા) દ્વારા શિક્ષાપત્રી ફ...
24/02/2026

સ્વ. પુરીબેન બળદેવભાઈ ચૌધરી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બળદેવભાઈ લવજીભાઈ પરિવાર (દગાવાડિયા) દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૨૫,૦૦૧/- નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

પ્રભુ સ્વ. ગંગાબેન ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

સ્વ. ગંગાબેન જયંતિલાલ ચૌધરી (આંજણા) ની ૧૭મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નિખિલકુમાર જયંતિલાલ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન...
23/02/2026

સ્વ. ગંગાબેન જયંતિલાલ ચૌધરી (આંજણા) ની ૧૭મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નિખિલકુમાર જયંતિલાલ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/-નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

પ્રભુ સ્વ. ગંગાબેન ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

સ્વ. કાનજીભાઈ જોઈતાભાઈ ચૌધરી (દગાવાડીયા) ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરેશભાઈ કાનજીભાઈ ચૌધરી અને હર્ષિદ્ધભાઈ કાનજ...
22/02/2026

સ્વ. કાનજીભાઈ જોઈતાભાઈ ચૌધરી (દગાવાડીયા) ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરેશભાઈ કાનજીભાઈ ચૌધરી અને હર્ષિદ્ધભાઈ કાનજીભાઈ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

પ્રભુ સ્વ. કાનજીભાઈ ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

મિર્વાન સંકેતકુમાર ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે દાદા મુકેશભાઈ જોઇતાભાઇ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશન મા ₹૫,૧૦૦/- નું ...
14/02/2026

મિર્વાન સંકેતકુમાર ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે દાદા મુકેશભાઈ જોઇતાભાઇ ચૌધરી દ્વારા શિક્ષાપત્રી ફાઉન્ડેશન મા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

ભગવાન ખૂબ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે તેમજ આપના કાર્યમાં પ્રગતિ થતી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના

Address

401, Siddhraj Zavod, Above 56 Bhog Restaurant, Sargasan
Gandhinagar
382021

Telephone

+919499499490

Website

Alerts

Be the first to know and let us send you an email when Shikshapatri Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share