17/04/2026
સ્વ. રઘનાથભાઈ રામજીભાઈ ચૌધરી (સરદારપુરા-ચીકણા) ની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શિક્ષાપત્રી ફાઉન્ડેશનમા ₹૫,૧૦૦/- નું દાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્રભુ સ્વ. રઘનાથભાઈ ના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના