02/08/2024
આજ રોજ સેવાકુંજ આશ્રમના મુખ્ય દાતા શ્રી મનનભાઈ કીરીટભાઈ શાહના જન્મદિવસ નિમિતે સેવાકુ્ંજ આશ્રમ ખાતે “શ્રી સત્યનારાયણ ભગવાનની કથા" નું આયોજન કરવામાં આવેલ જેમાં આશ્રમના સૌ વડીલોએ હાજરી આપેલ.
મનનભાઈ જીવનમાં ખુબ પ્રગતિ કરે અને ઈશ્વર તેમને વધુમાં વધુ સેવાકાર્યો કરવાની શક્તિ આપે તેવી સૌ વડીલો વતી ઈશ્વરને પ્રાર્થના.