Environment Care & Development Charitable Trust

Environment Care & Development Charitable Trust The Trust has two main missions through which India can strengthen its economic position.

15/04/2026

ગૌ માતા માટે દાન પિતૃઓની તૃપ્તિનો પવિત્ર માર્ગ. EcDc Trust 🙏🌳

✨ કરેલા સારા કામ અને આપેલું દાન ક્યારેય વ્યર્થ નથી જતા — તે હંમેશા અનેકગણી રીતે ફળ આપે છે।
💼 હવે કમાણીની જબરદસ્ત તક તમારા માટે!
🚀 અમારી સાથે જોડાઈને મેળવો:
તમારી જરૂરિયાતની મલ્ટિપલ પ્રોડક્ટો ખરીદ અને વેચાણ નું પ્લેટફોર્મ
✔️ દરરોજ કમાણી કરવાની તક
✔️ સ્માર્ટ અને આધુનિક માર્કેટિંગ પ્લેટફોર્મ
✔️ પાર્ટ ટાઈમ / ફુલ ટાઈમ ઇન્કમ વિકલ્પ
✔️ પોતાની આવક વધારવાનો સરળ રસ્તો
💰 દરરોજ ₹15,000 સુધી કમાવાની તક
💰 મહિને લાખો સુધી પહોંચવાની સંભાવના
🌱 સેવા સાથે કમાણી — બંને એકસાથે
👉 આજે જ જોડાઓ અને તમારી આવકમાં મોટો વધારો કરો
👉 હવે સમય છે ફાઇનાન્શિયલ ગ્રોથ તરફ આગળ વધવાનો
✨ વધુ આવક • વધુ સ્વતંત્રતા • વધુ સફળતા




સંપર્ક - રજનીશભાઈ પટેલ 99799 67017

"ગૌસેવા એ પરમ ધર્મ — તરસતી ગૌમાતા માટે એક પગલું  - દાનથી જીવન ને આપીએ શાંતિ અને શીતળતા."🐄 ગૌ માતા માટે દાનપિતૃઓની તૃપ્તિ...
15/04/2026

"ગૌસેવા એ પરમ ધર્મ — તરસતી ગૌમાતા માટે એક પગલું - દાનથી જીવન ને આપીએ શાંતિ અને શીતળતા."

🐄 ગૌ માતા માટે દાન
પિતૃઓની તૃપ્તિનો પવિત્ર માર્ગ
ગૌમાતા માટેનું દાન માત્ર સહાય નથી,
પણ એ આપણા પિતૃઓની આત્માશાંતિ અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર છે. 🙏
તમારા સહયોગથી અમારી સંસ્થા ગૌશાળાઓમાં
કેલ્શિયમ યુક્ત એનિમલ ફીડનું દાન કરશે,
જેના કારણે:
✅ ઉનાળામાં ડીહાઇડ્રેશન સામે રક્ષણ મળે
✅ પશુઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય
✅ ગર્ભવતી (ગાભણ) પશુઓમાં આવતી સમસ્યાઓમાં રાહત મળે
આ સેવા સંપૂર્ણપણે ગૌમાતાના આરોગ્ય અને કલ્યાણ માટે સમર્પિત છે.
🌿 આજે જ્યારે આપણે પ્રાકૃતિક અને આરોગ્યપ્રદ ખોરાકની વાત કરીએ છીએ,
તે ગૌ-રક્ષા અને પશુ સંવર્ધન વગર શક્ય નથી.
🌾 જેમ આપણને અનાજ, ફળ અને ફૂલ જરૂરી છે,
તેમ ધરતી માતાને પણ પોષણ જરૂરી છે.
🐄 પશુઓનું ગોબર ખાતર તરીકે જમીનમાં આપવાથી
જમીન વધુ ફળદ્રુપ બને છે,
જીવાણુઓ અને સૂક્ષ્મ જીવસૃષ્ટિ વધે છે,
અને આવનારી પેઢીને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળે છે.
👉 તેથી ગૌ-રક્ષા અને પશુ સંવર્ધન
આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
🙏 ચાલો, ગૌસેવામાં જોડાઈએ — પુણ્ય કમાઈએ અને પિતૃઓનો આશીર્વાદ મેળવીએ.




સંપર્ક = રજનીશભાઈ પટેલ 99799 67017

15/04/2026

"ગૌસેવા એ પરમ ધર્મ — તરસતી ગૌમાતા માટે એક પગલું - દાનથી જીવન ને આપીએ શાંતિ અને શીતળતા."

🐄 ગૌ માતા માટે દાન
પિતૃઓની તૃપ્તિનો પવિત્ર માર્ગ
ગૌમાતા માટેનું દાન માત્ર સહાય નથી,
પણ એ આપણા પિતૃઓની આત્માશાંતિ અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર છે. 🙏
તમારા સહયોગથી અમારી સંસ્થા ગૌશાળાઓમાં
કેલ્શિયમ યુક્ત એનિમલ ફીડનું દાન કરશે,
જેના કારણે:
✅ ઉનાળામાં ડીહાઇડ્રેશન સામે રક્ષણ મળે
✅ પશુઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય
✅ ગર્ભવતી (ગાભણ) પશુઓમાં આવતી સમસ્યાઓમાં રાહત મળે
આ સેવા સંપૂર્ણપણે ગૌમાતાના આરોગ્ય અને કલ્યાણ માટે સમર્પિત છે.
🌿 આજે જ્યારે આપણે પ્રાકૃતિક અને આરોગ્યપ્રદ ખોરાકની વાત કરીએ છીએ,
તે ગૌ-રક્ષા અને પશુ સંવર્ધન વગર શક્ય નથી.
🌾 જેમ આપણને અનાજ, ફળ અને ફૂલ જરૂરી છે,
તેમ ધરતી માતાને પણ પોષણ જરૂરી છે.
🐄 પશુઓનું ગોબર ખાતર તરીકે જમીનમાં આપવાથી
જમીન વધુ ફળદ્રુપ બને છે,
જીવાણુઓ અને સૂક્ષ્મ જીવસૃષ્ટિ વધે છે,
અને આવનારી પેઢીને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળે છે.
👉 તેથી ગૌ-રક્ષા અને પશુ સંવર્ધન
આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
🙏 ચાલો, ગૌસેવામાં જોડાઈએ — પુણ્ય કમાઈએ અને પિતૃઓનો આશીર્વાદ મેળવીએ.

સંપર્ક = રજનીશભાઈ પટેલ 99799 67017

🌿 પ્રકૃતિની ગોદમાં મનને મળ્યો શાંતિનો સાથ,સેવા અને પ્રેમથી ખુલ્યો અંતરના આનંદનો પાથ. 🌿આજના આ પવિત્ર દિવસે પ્રકૃતિના રમણી...
03/04/2026

🌿 પ્રકૃતિની ગોદમાં મનને મળ્યો શાંતિનો સાથ,
સેવા અને પ્રેમથી ખુલ્યો અંતરના આનંદનો પાથ. 🌿
આજના આ પવિત્ર દિવસે પ્રકૃતિના રમણીય વાતાવરણમાં આયોજિત કાર્યક્રમ એક અનોખો અને આત્માને શાંતિ આપનાર અનુભવ બની રહ્યો.
વડ, પીપળા, રુદ્રાક્ષ, જાસુદ, ચેરી, ચંદન સહિત વિવિધ ફૂલછોડની મધુર સુગંધ અને હરિયાળી વચ્ચે મનને અદભૂત શાંતિનો અહેસાસ થયો. પ્રકૃતિના સાનિધ્યમાં ધ્યાન (Meditation) કરવાનો અવસર પ્રાપ્ત થયો, જે અંતરાત્માને સ્પર્શી ગયો.
સાથે સાથે સુંદર અને સાત્વિક ભોજન વ્યવસ્થા, પક્ષીઓને ચણ અર્પણ તથા નંદીને ચારો આપવાની સેવા જેવી પવિત્ર પ્રવૃત્તિઓએ કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ અને આધ્યાત્મિક બનાવ્યો.
પ્રકૃતિ સાથે જોડાઈ જીવનમાં સકારાત્મકતા અને આધ્યાત્મિકતા વધારવાનો આ એક સુંદર પ્રયત્ન રહ્યો.
🙏 આવા સુમેળભર્યા અને યાદગાર કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી તેજસ શાહ તથા આશ્રમના મુખ્ય શ્રી રજનીશભાઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
પંખીને ચણ, નંદીને ચારો — સેવા બની ઉપકાર,
રજનીશભાઈ અને તેજસ શાહે રચ્યો શાંતિનો સંસાર.
તેમની મહેનત, સમર્પણ અને સકારાત્મક દ્રષ્ટિ વગર આ શક્ય નહોતું. આપના પ્રયત્નો હંમેશા આવાં જ પ્રેરણાદાયક રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
નમ્ર આભાર સહ…
🌿 પ્રકૃતિની ગોદમાં શાંતિનો થયો અનુભવ ખાસ,
તેજસ શાહના પ્રયત્નથી ખીલી ઉઠ્યો આ આશ્રમ આવાસ. 🌿
📍 વડ વાળા મહાદેવ આશ્રમ, શેરથા

     🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,મીઠા મધુરા ગીત ગાતી ચકલી,હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી...
29/03/2026




🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚

ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી,
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.

એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.
નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.
પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા Environment Care & Development Charitable Trust દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચંપલ ના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દેવું જયા કાગડા, સાપ, બિલાડી જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપો.

🦜🏛️【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🏛️🦜

ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવાર થી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવા માં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે જે ઘર આંગણે ચકલી ચહ ચહાતી રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે. આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચ ના દિવસ ને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે.

🙏👳♀️🥇【ચાલો ચકલી બચાવીએ , ખેડૂત ને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ.】🥇👳♀️🙏

ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચયા થાય છે તયારે બચ્ચયા ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂત ના પાક ને નુકશાન કારક તત્વો જેવા કે ઈયળ , તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચયાને પણ ખવડાવે છે

     🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,મીઠા મધુરા ગીત ગાતી ચકલી,હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી...
29/03/2026




🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚

ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી,
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.

એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.
નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.
પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા Environment Care & Development Charitable Trust દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચંપલ ના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દેવું જયા કાગડા, સાપ, બિલાડી જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપો.

🦜🏛️【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🏛️🦜

ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવાર થી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવા માં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે જે ઘર આંગણે ચકલી ચહ ચહાતી રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે. આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચ ના દિવસ ને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે.

🙏👳♀️🥇【ચાલો ચકલી બચાવીએ , ખેડૂત ને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ.】🥇👳♀️🙏

ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચયા થાય છે તયારે બચ્ચયા ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂત ના પાક ને નુકશાન કારક તત્વો જેવા કે ઈયળ , તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચયાને પણ ખવડાવે છે.

જેનાથી ખેડૂતો ના પાક ને નુકશાન કરતાં તત્વો નિયંત્રણ માં રહે છે અને ખેડૂતો ને ઈયળ , તીડ ને મારવા માટે વાપરવા પડતા ઝહેરી કેમિકલ વાપરવા ની જરૂર પડતી નથી જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન માં વધારો થાય છે. જેથી કરીને માનવને આરોગ્યપ્રદ ખોરાક મળશે. અને આપણા દેશમાં કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.

🌳🤝【પર્યાવરણની સુરક્ષાને સમાજ ના રીત રિવાજ સાથે જોડો】🤝🌳

પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણી ની દીશા માં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.

(1) આપણા ઘરે બાળક નો જન્મ થાય ત્યારે આપણા આનંદ નો પાર નથી રહેતો એવા સમયે આપણે હર્ષોલ્લાસ ની સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
(2) આપણા ઘરે ઉજવાતા જન્મ દિવસ, લગ્ન પ્રસંગ અને નાનાંમોટાં સામાજિક કૌટુંબિક પ્રસંગો સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
(3) જ્યારે પણ આપણા ઘરના ઉંમર લાયક સભ્યનું મૃત્યું થાય તો તેમની આત્માની શાંતી માટે આપણે અનેક કામ કરીએ છીએ તો પછી આપણે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં શ્રદ્ધાજંલી અર્પણ કરીએ.
(4) જ્યારે પણ સારી નૌકરી મળે નૌકરીમાં સારું પ્રમોશન મળે. ધંધા રોજગાર માં સારો ફાયદો થાય. આપણા જીવનમાં મળતી દરેક સફળતામાં ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.

🙏🌳🦜【પર્યાવરણ બચાવો】🦜🌳🙏
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ.

આથી જ પર્યાવરણ અને વૃક્ષો અને પક્ષીઓની રક્ષા અને વિકાસ હેતુ Environment Care & Development Charitable Trust ની સ્થાપના કરવામાં આવી છે. પ્રકૃતિએ મનુષ્ય ને ઘણું બધું આપ્યું છે પરંતુ મનુષ્યએ પ્રકૃતિનો વિનાશ કરવામાં પાછું વળીને જોયું નથી તેથીજ હવે આપણી આવનારી પેઢી માટે એક પ્રદુષણ મુક્ત વિશ્વના નિર્માણ માટે સહયોગી થઈએ. ઉદાર હાથે તન, મન અને ધન થી Environment Care & Development Charitable Trust ને મદદરૂપ થવા વિનંતી.👍👍👍



શુ વિશ્વ સમુદાય જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી અજાણ છે ?

કે પછી આપણે અજાણ હોવાનો ઢોંગ કરીએ છીએ કે પછી ખરેખર લોકોમાં જાણકારી નો અભાવ છે ?

કારણ કોઈ પણ હોય પણ આખું વિશ્વ જગત એક સામુહિક વિનાશ તરફી જઈ રહ્યું છે. આજે પૈસા અને આર્થિક વિકાસના જોરે માનવજીવન થનગનાટ કરી રહ્યું છે તે આવનારી પેઢીઓ માટે ગંદકી, પ્રદુષણ અને વિનાશની વિરાસત છોડી જશે.

આપણી પર્યાવરણને લઈને બેદરકારી આપણા બાળકોના ભવિષ્ય અને જીવનને બરબાદ કરી દેશે અને આપણી આવનારી પેઢી માટે સૌથી મોટો વિશ્વાસઘાત સાબિત થશે.

હું ધન્યવાદ કરું છું સમાજના એક પર્યાવરણ પ્રેમી વર્ગ ને જે ખરેખર ચિંતિત છે અને હંમેશા પ્રયત્નશીલ છે
વિશ્વસમુદાય ને જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા કાર્યરત છે.

🌳🦜🙏【પર્યાવરણ બચાવો】🙏🦜🌳
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવો જીવન બચાવો.

🙏🌳🦜🦚🙏🌳🦜🦚🙏
Environment Care & Development Charitable Trust

[1] ( 10 करोड़ बरगद के पेड़ लगाने का महाभियान )

https://www.facebook.com/groups/4453557334673365/permalink/5288442861184804/

[2] ( गौरैया बचाओ अभियान )

https://m.facebook.com/groups/122565646437361/permalink/289854289708495/

https://www.facebook.com/ecdctrust/

https://www.instagram.com/ecdctrust/

https://youtu.be/4BKw3Z3wCpg

Gpay - 91069 36421

ICICI Bank
Name = Environment Care & Development Charitable Trust
A/c No = 354605000426
Branch = Panchwati, Kalol Branch
IFSC = ICIC0003546
MICR = 380229050

🌳 શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ: "એક પેડ શહીદો કે નામ"​ગાંધીનગર ખાતે 'Nature First' અને 'એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચ...
24/03/2026

🌳 શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ: "એક પેડ શહીદો કે નામ"
​ગાંધીનગર ખાતે 'Nature First' અને 'એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા જે પહેલ કરવામાં આવી છે, તે પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમનો અદભૂત સંગમ છે.
​આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો:
​વીર સ્મૃતિ: શહીદોના બલિદાનને વૃક્ષારોપણ દ્વારા પેઢીઓ સુધી જીવંત રાખવું.
​પર્યાવરણ રક્ષણ: જળવાયુ પરિવર્તન (Climate Change) જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા માટે ગ્રીન કવર વધારવું.
​જીવદયા: વટવૃક્ષો વાવીને લાખો પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન ઉભું કરવું.
​રાષ્ટ્રપ્રેમ: 2047 સુધીમાં ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે, ત્યારે આ વૃક્ષો ઘટાદાર વટવૃક્ષ બની દેશની શોભા વધારે.
​🇮🇳 શહીદ દિવસનું મહત્વ
​આજના દિવસે (23 માર્ચ, 1931) ભારત માતાના લાડલા સપૂતોએ હસતા મુખે ફાંસીના માંચડે ચડીને દેશને આઝાદી અપાવવા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
​"દેશભક્તોના બલિદાનથી જ આ દેશ આઝાદ છે, અને વૃક્ષોના જતનથી જ આપણું ભવિષ્ય સુરક્ષિત છે."
​📢 તમે આ રીતે જોડાઈ શકો છો:
​તમારા નજીકના વિસ્તારમાં કે સરકારી કચેરીની જગ્યામાં એક વૃક્ષ ચોક્કસ વાવો.
​તે વૃક્ષને કોઈ શહીદનું નામ આપી તેની જાળવણીનો સંકલ્પ લો.
​સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે ફોટો શેર કરો જેથી અન્ય લોકો પણ પ્રોત્સાહિત થાય.

​એક પેડ શહીદ ભગતસિંહ કે નામ... 🙏🇮🇳🌳

24/03/2026

🌳 શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ: "એક પેડ શહીદો કે નામ"
​ગાંધીનગર ખાતે 'Nature First' અને 'એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા જે પહેલ કરવામાં આવી છે, તે પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમનો અદભૂત સંગમ છે.
​આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો:
​વીર સ્મૃતિ: શહીદોના બલિદાનને વૃક્ષારોપણ દ્વારા પેઢીઓ સુધી જીવંત રાખવું.
​પર્યાવરણ રક્ષણ: જળવાયુ પરિવર્તન (Climate Change) જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા માટે ગ્રીન કવર વધારવું.
​જીવદયા: વટવૃક્ષો વાવીને લાખો પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન ઉભું કરવું.
​રાષ્ટ્રપ્રેમ: 2047 સુધીમાં ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે, ત્યારે આ વૃક્ષો ઘટાદાર વટવૃક્ષ બની દેશની શોભા વધારે.
​🇮🇳 શહીદ દિવસનું મહત્વ
​આજના દિવસે (23 માર્ચ, 1931) ભારત માતાના લાડલા સપૂતોએ હસતા મુખે ફાંસીના માંચડે ચડીને દેશને આઝાદી અપાવવા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
​"દેશભક્તોના બલિદાનથી જ આ દેશ આઝાદ છે, અને વૃક્ષોના જતનથી જ આપણું ભવિષ્ય સુરક્ષિત છે."
​📢 તમે આ રીતે જોડાઈ શકો છો:
​તમારા નજીકના વિસ્તારમાં કે સરકારી કચેરીની જગ્યામાં એક વૃક્ષ ચોક્કસ વાવો.
​તે વૃક્ષને કોઈ શહીદનું નામ આપી તેની જાળવણીનો સંકલ્પ લો.
​સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે ફોટો શેર કરો જેથી અન્ય લોકો પણ પ્રોત્સાહિત થાય.

​એક પેડ શહીદ ભગતસિંહ કે નામ... 🙏🇮🇳🌳

🙏  વિશ્વ ચકલી દિવસ. 🙏     🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,મીઠા મધુરા ગીત ગાતી ચકલી,હરા ભરા ...
23/03/2026

🙏 વિશ્વ ચકલી દિવસ. 🙏




🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚

ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી,
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.

એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.
નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.
પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા Environment Care & Development Charitable Trust દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચંપલ ના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દેવું જયા કાગડા, સાપ, બિલાડી જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપો.

🦜🏛️【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🏛️🦜

ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવાર થી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવા માં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે જે ઘર આંગણે ચકલી ચહ ચહાતી રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે. આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચ ના દિવસ ને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે.

🙏👳♀️🥇【ચાલો ચકલી બચાવીએ , ખેડૂત ને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ.】🥇👳♀️🙏

ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચયા થાય છે તયારે બચ્ચયા ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂત ના પાક ને નુકશાન કારક તત્વો જેવા કે ઈયળ , તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચયાને પણ ખવડાવે છે.

જેનાથી ખેડૂતો ના પાક ને નુકશાન કરતાં તત્વો નિયંત્રણ માં રહે છે અને ખેડૂતો ને ઈયળ , તીડ ને મારવા માટે વાપરવા પડતા ઝહેરી કેમિકલ વાપરવા ની જરૂર પડતી નથી જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન માં વધારો થાય છે. જેથી કરીને માનવને આરોગ્યપ્રદ ખોરાક મળશે. અને આપણા દેશમાં કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.

🌳🤝【પર્યાવરણની સુરક્ષાને સમાજ ના રીત રિવાજ સાથે જોડો】🤝🌳

પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણી ની દીશા માં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.

(1) આપણા ઘરે બાળક નો જન્મ થાય ત્યારે આપણા આનંદ નો પાર નથી રહેતો એવા સમયે આપણે હર્ષોલ્લાસ ની સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
(2) આપણા ઘરે ઉજવાતા જન્મ દિવસ, લગ્ન પ્રસંગ અને નાનાંમોટાં સામાજિક કૌટુંબિક પ્રસંગો સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
(3) જ્યારે પણ આપણા ઘરના ઉંમર લાયક સભ્યનું મૃત્યું થાય તો તેમની આત્માની શાંતી માટે આપણે અનેક કામ કરીએ છીએ તો પછી આપણે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં શ્રદ્ધાજંલી અર્પણ કરીએ.
(4) જ્યારે પણ સારી નૌકરી મળે નૌકરીમાં સારું પ્રમોશન મળે. ધંધા રોજગાર માં સારો ફાયદો થાય. આપણા જીવનમાં મળતી દરેક સફળતામાં ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.

🙏🌳🦜【પર્યાવરણ બચાવો】🦜🌳🙏
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ.

આથી જ પર્યાવરણ અને વૃક્ષો અને પક્ષીઓની રક્ષા અને વિકાસ હેતુ Environment Care & Development Charitable Trust ની સ્થાપના કરવામાં આવી છે. પ્રકૃતિએ મનુષ્ય ને ઘણું બધું આપ્યું છે પરંતુ મનુષ્યએ પ્રકૃતિનો વિનાશ કરવામાં પાછું વળીને જોયું નથી તેથીજ હવે આપણી આવનારી પેઢી માટે એક પ્રદુષણ મુક્ત વિશ્વના નિર્માણ માટે સહયોગી થઈએ. ઉદાર હાથે તન, મન અને ધન થી Environment Care & Development Charitable Trust ને મદદરૂપ થવા વિનંતી.👍👍👍



શુ વિશ્વ સમુદાય જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી અજાણ છે ?

કે પછી આપણે અજાણ હોવાનો ઢોંગ કરીએ છીએ કે પછી ખરેખર લોકોમાં જાણકારી નો અભાવ છે ?

કારણ કોઈ પણ હોય પણ આખું વિશ્વ જગત એક સામુહિક વિનાશ તરફી જઈ રહ્યું છે. આજે પૈસા અને આર્થિક વિકાસના જોરે માનવજીવન થનગનાટ કરી રહ્યું છે તે આવનારી પેઢીઓ માટે ગંદકી, પ્રદુષણ અને વિનાશની વિરાસત છોડી જશે.

આપણી પર્યાવરણને લઈને બેદરકારી આપણા બાળકોના ભવિષ્ય અને જીવનને બરબાદ કરી દેશે અને આપણી આવનારી પેઢી માટે સૌથી મોટો વિશ્વાસઘાત સાબિત થશે.

હું ધન્યવાદ કરું છું સમાજના એક પર્યાવરણ પ્રેમી વર્ગ ને જે ખરેખર ચિંતિત છે અને હંમેશા પ્રયત્નશીલ છે
વિશ્વસમુદાય ને જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા કાર્યરત છે.

🌳🦜🙏【પર્યાવરણ બચાવો】🙏🦜🌳
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવો જીવન બચાવો.

🙏🌳🦜🦚🙏🌳🦜🦚🙏
Environment Care & Development Charitable Trust

[1] ( 10 करोड़ बरगद के पेड़ लगाने का महाभियान )

https://www.facebook.com/groups/4453557334673365/permalink/5288442861184804/

[2] ( गौरैया बचाओ अभियान )

https://m.facebook.com/groups/122565646437361/permalink/289854289708495/

https://www.facebook.com/ecdctrust/

https://www.instagram.com/ecdctrust/

https://youtu.be/4BKw3Z3wCpg

Gpay - 91069 36421

ICICI Bank
Name = Environment Care & Development Charitable Trust
A/c No = 354605000426
Branch = Panchwati, Kalol Branch
IFSC = ICIC0003546
MICR = 380229050

Address

Environment Care & Development Charitable Trust, At & Post = Shertha, Taluka & District = Gandhinagar, State = Gujarat-INDIA, Pin Code =, Contact = 91069 36421
Gandhinagar
382423

Alerts

Be the first to know and let us send you an email when Environment Care & Development Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Environment Care & Development Charitable Trust:

Share