19/05/2025
આવકારો સફળતા ને!
પંચશીલ અનુસૂચિત સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધોરણ 10, 12, NEET, JEE અને અન્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટેનું સન્માન કાર્યક્રમ અને એજ્યુકેશન માર્ગદર્શન સેમિનાર!
તારીખ: 26-05-2025
સમય: સાંજે 5 વાગ્યે
સ્થળ: દ્વારકા છાત્રાલય
તમારો સાથ અને હાજરી ખાસ મહત્વની રહેશે.
આવો અને ઉજવીએ સફળતા અને શિક્ષણનો ઉત્સવ!