10/08/2025
દિવસ - 7
નિરાધાર ગાયોને કારણે રાત્રિના સમયગાળા મા થતા ગંભીર અકસ્માત ને અટકાવવા માટે ગાયોના ગળામા રેડિયમ બેલ્ટ ( પ્રકાશીત પટ્ટા ) બાંધી અકસ્માત અટકાવવા નુ જે કામ ચાલી રહ્યું છે એ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરતા આ *નિઃસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ- ધોરાજી* ના યુવાનોની કિંમત જગત ના લોકો કરે કે ના કરે પણ ભગવાન તેની કિંમત ચુકવવામાં કયારેય ભુલ નહી કરે.
🚩 જય ગૌમાતા 🚩