15/06/2026
🙏 પવિત્ર સ્મૃતિમાં ભોજન સેવા 🙏
સ્વ. કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરી
સ્વ. ધાપુબેન કમલેશભાઈ ચૌધરી એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે, 12 જૂન 2025ની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ આ દંપતીની પવિત્ર સ્મૃતિમાં એક દિવસ (સવાર-સાંજ)નું મિષ્ટાન સાથે ભોજન રાખવામાં આવ્યું.
આ ભોજન સેવા હસ્તે: સવદાનભાઈ અજબાભાઈ ચૌધરી, થાવર (પિતાશ્રી) દ્વારા આપવામાં આવી.
સ્વજનોની સ્મૃતિમાં કરવામાં આવતું આવું સેવાકાર્ય માત્ર શ્રદ્ધાંજલિ નથી,
પણ માનવતા, કરુણા અને સેવાના મૂલ્યોને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે.
પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 🙏🤍