26/11/2024
ભૂપેન્દ્ર કાંતિલાલ અંજારિયા ઉં વ ૯૦ , તે રેખાબેન ના પતિ, ડો. જય અંજારિયા, હસિત અંજારિયા, નિમિષા છાયા ના પિતા, ઉત્તરા, કવિતા, ધીરેન ભાઈ છાયા ના સસરા આજ રોજ તારીખ ૨૬.૧૧.૨૦૨૪ ના અવસાન પામ્યા છે. સદગત ની સ્મશાન યાત્રા આજે સાંજે ૫ ૩૦ કલાકે તેમના નિવાસસ્થાન સંસ્કાર નગર, કૈલાશ નગર ચાર રસ્તા ની સામે થી સ્વર્ગપ્રયાણધામ ભુજ જશે