16/07/2026
સમસ્ત જગત નો નાથ
દ્વારકાધીશ જગન્નાથ આજે પોતાના ભક્તોના સુખ-દુ:ખ જાણવા સ્વયં બહેન સુભદ્રા અને બળરામ ભૈયા સહિત નગરયાત્રા એ પધારશે, આ દિવ્ય, અલૌકિક અવસર અષાઢી બીજ ની ભગવાન શ્રી કૃષ્ણજી ની રથયાત્રા ની સૌ સનાતની મિત્રો ને ખુબ ખુબ ખુબ જ શુભેચ્છાઓ.
જય જગન્નાથ,જય દ્વારકાધીશ