18/11/2025
દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે " જનજાતિ ગૌરવ કળશ યાત્રા " નું સ્વાગત કરી ભગવાન બિરસા મુંડાના જન્મભૂમિથી આવેલ પવિત્ર માટીના કળશને પુષ્પ અર્પણ કરી સ્મરણ કરવામાં આવ્યું.