24/04/2026
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી સહ પરિવાર ને સારહિ યુથ ક્લબ ઓફ - અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમ ખાતે તા. 26/04/2026 ના રોજ "ગાયત્રી યજ્ઞમાં" બેસવાના હોય, સર્વે ધર્મપ્રેમી જનતા ને યજ્ઞનાં દર્શન કરવાં પધારવાનું સંસ્થા વતી હાર્દિક નિમંત્રણ છે...
સમય:- સવારે 08:00 થી 10:00
સારહિ તપોવન આશ્રમ,ધારી રોડ, ખીજડીયા નાં પાટિયા પાસે, અમરેલી.