Vishv Umiya Foundation

Vishv Umiya Foundation Vishv Umiyadham—a magnificent centre of divinity, unity, and energy
Building the nation's consciousness through spiritual consciousness meters.

Welcome to the Vishv Umiyadham—a magnificent centre of divinity, unity, and energy in Ahmedabad, spread across 240,000 sq. This ₹2,000 crore project, supported by the generous contributions of the community, will be home to the world’s tallest 504-Fit temple of Jagat Janani Maa Umiya. But beyond the temple, it will be a beacon of education, healthcare, employment, sports, culture, spirituality,

youth and women's empowerment. With a global footprint spanning India, USA, Canada, UK, Africa, Australia, Dubai etc., the Vishv Umiya Foundation is working tirelessly to uplift communities through initiatives in education, health, and economic development—building a stronger, more united society.

વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાને કેસર કેરીનો પવિત્ર અન્નકૂટ 🙏✨રવિવારની દિવ્ય સાંજે વિશ્વ ઉમિયાધામ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો...
25/05/2026

વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાને કેસર કેરીનો પવિત્ર અન્નકૂટ 🙏✨

રવિવારની દિવ્ય સાંજે વિશ્વ ઉમિયાધામ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત સંગમ સર્જાયો. જગત જનની મા ઉમિયા અને ઉમાપતિ મહાદેવની સંધ્યા આરતીના મધુર નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મા ઉમિયાને કેસર કેરીઓનો ભવ્ય અન્નકૂટ (કેરીનો મનોરથ) ધરાવવામાં આવ્યો, જેના દર્શન કરી હજારો ભક્તોએ હૃદયમાં ધન્યતા અનુભવી.

આ પવિત્ર પ્રસંગે સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર. પી. પટેલ સાહેબે ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોને હૃદયપૂર્વક સંબોધન કર્યું હતું.

🚩 ભાવથી બોલો... જય ઉમિયા માતાજી!

24/05/2026

| New Generation is Not Moving Away from Religion but Taking It Forward Shri RP Patel

23/05/2026

સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્કૃતિ આપણા સૌની જીવન જીવવાની ગાઈડ છે. સામાજીક જીવનના વિકાસનો મૂળભૂત આધાર આધ્યાત્મિક ચેતના છે, ત્યારે સમાજમાં ઘટતી જતી ધાર્મિક ભાવનાને ઉજાગર કરવા તેમજ સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સામે સંગઠીત થઈ પ્રતિકાર કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ, દર શનિવારે સાંજે ૭-૦૦ વાગે નજીકના મંદિરોમાં કે પોતપોતાની સોસાયટીમાં ભગવાન કે માતાજીની સામૂહિક આરતી કરવા એકત્રિત થવા સૌને નમ્ર અપીલ કરેલ છે જેથી સૌ જાગૃત થઈએ અને દર શનિવારે આરતીના માધ્યમથી એકત્રિત થઈએ - સંગઠીત થઈએ અને સમાજના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિબદ્ધ બનીએ.

22/05/2026

જગતજનની મા ઉમિયાના આશીર્વાદરૂપ ₹10 લાખનું આર્થિક સુરક્ષા કવચ એટલે ઉમાછત્ર🙏
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ‘ઉમાછત્ર’ યોજના — આપના પરિવારની સુરક્ષા અને સહારાનો વિશ્વાસ.

નોંધણી માટે સંપર્ક કરો 75750 03316 અથવા નીચે આપેલી લીંક ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
https://umachhatra.vuf.org/ (DM for Link)

આ યોજના ફક્ત પાટીદાર સમાજના પરિવાર માટે જ છે
જય ઉમિયા માતાજી


Guess the right answer and comment below 👇Get a chance to perform the Maha Aarti of Maa Umiya at Vishv UmiyaDham ✨      ...
21/05/2026

Guess the right answer and comment below 👇
Get a chance to perform the Maha Aarti of Maa Umiya at Vishv UmiyaDham ✨


GuessAndWin

18/05/2026

પેઢી ગેપથી પેઢી કનેક્ટ: નવી પેઢી સાથે તાલમેલ કેવી રીતે સાધવો?
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ પ્રમુખશ્રી આર. પી. પટેલ દ્વારા વિશેષ પોડકાસ્ટ!

Full podcast releasing shortly… 🎙️ Stay Tuned & Subscribe!

18/05/2026

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજ ઉત્થાન માટે ચાલતી ૨૨ પ્રવૃત્તિઓ પૈકીની અત્યંત મહત્વની પ્રવૃત્તિ 'સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ' અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ખાતે વિજય હેલ્થ & ફિટનેસ (ભિવંડી-મુંબઈ)ના સહયોગથી 'નિઃશુલ્ક નૈસર્ગિક ઉપચાર કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કેમ્પમાં આવેલા દર્દીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગરૂક બને તે હેતુથી સંસ્થાના પ્રમુખ શ્રી આર. પી. પટેલ સાહેબે ખાસ હાજરી આપી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જગતજનની મા ઉમિયા તમામ ભક્તોના દુઃખ હરીને તેમને નિરોગી જીવન અર્પે તેવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના.

18/05/2026

શિક્ષણ સહાય યોજના (2026/27) અંતર્ગત આપ સૌ VUF (Vishv Umiya Foundation) ની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફોર્મ સબમિટ કરી શકો છો. જો કોઈ વિદ્યાર્થી કે વાલીને ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય, તો તેઓ સંસ્થાનો ફોન Mo. 72020 80333 / 72020 80222 પર સંપર્ક કરી શકે છે અથવા રૂબરૂ આવીને ફોર્મ સબમિટ કરવા માટે જરૂરી સહાય મેળવી શકે છે.

આ યોજના મુખ્યત્વે ધોરણ 10 અને 12 પછીના ઉચ્ચ અભ્યાસ (Diploma/Degree/PG) માટે છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ સંદેશ તમારા પરિવાર, મિત્ર વર્તુળ તેમજ સમાજના વિવિધ ગ્રુપમાં વધુમાં વધુ શેર (Forward) કરશો, જેથી કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે

ઉમાસ્વાદમ્ લાવ્યું છે 🥭 તાલાલાની સ્પેશ્યલ કેસર કેરી 🥭કેરી વિતરણ શરૂ થઈ ગયું છે ✨📍 @ વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ - 72...
18/05/2026

ઉમાસ્વાદમ્ લાવ્યું છે 🥭 તાલાલાની સ્પેશ્યલ કેસર કેરી 🥭
કેરી વિતરણ શરૂ થઈ ગયું છે ✨
📍 @ વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ - 72020 80333 / 222

જય મા ઉમિયા 🙏

17/05/2026

જગતજનની મા ઉમિયાના સૌથી ઊંચા(504ft)ભવ્ય મંદિરના નિર્માણ અર્થે સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ ઈંટદાન અભિયાન અંતર્ગત “મારી ઈંટ – મા ના મંદિરે, મારું ઈંટદાન મા ના ચરણોમાં” આ ભાવ સાથે ઈંટદાન કરીને આપણે સૌ સનાતની આ દિવ્ય કાર્યના સહભાગી બનીએ
ઇંટદાન કરવા માટે નીચેની લિંક ક્લિક કરો :

India(Rs.) https://www.vuf.org/donation/brick (Link in Bio)
USA(USD) https://usa.vuf.org/donation/brick (DM for Link)

વધુ માહિતી માટે સંપર્ક 72020 80333 અથવા રૂબરૂ વિશ્વ ઉમિયાધામ, જાસપુર અમદાવાદ કાર્યાલયની મુલાકાત લો

અન્ય બ્રાંચ : પૂર્વ અમદાવાદ, મહેસાણા, વડોદરા, સુરત.

www.vuf.org | [email protected]

વિશ્વ ઉમિયાધામ- જાસપુર અમદાવાદ ખાતે વૈશાખ વદ અમાસના પવિત્ર દિવસે "બહુચર માતાજીનાં આનંદના ગરબા" નું આયોજન સંસ્થા દ્વારા શ...
15/05/2026

વિશ્વ ઉમિયાધામ- જાસપુર અમદાવાદ ખાતે વૈશાખ વદ અમાસના પવિત્ર દિવસે "બહુચર માતાજીનાં આનંદના ગરબા" નું આયોજન સંસ્થા દ્વારા શ્યામા મંડળ, નારણપુરા,અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ છે. આ પાવન પ્રસંગે આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે

તારીખ: 16 મે 2026, શનિવાર, સમય : બપોરે 2 કલાકે

ટીમ - વિશ્વ ઉમિયાધામ

વિશ્વ ઉમિયાધામ, જાસપુર રોડ, વૈષ્ણોદેવી મંદિરની સામે, એસ. જી. હાઇવે - અમદાવાદ

Address

Vishv Umiyadham/Opp. Vaishnodevi Temple, Sarkhej/Gandhinagar Highway, Jaspur
Ahmedabad
382721

Alerts

Be the first to know and let us send you an email when Vishv Umiya Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vishv Umiya Foundation:

Share