Vishv Umiya Foundation

Vishv Umiya Foundation Vishv Umiyadham—a magnificent centre of divinity, unity, and energy
Building the nation's consciousness through spiritual consciousness meters.

Welcome to the Vishv Umiyadham—a magnificent centre of divinity, unity, and energy in Ahmedabad, spread across 240,000 sq. This ₹2,000 crore project, supported by the generous contributions of the community, will be home to the world’s tallest 504-Fit temple of Jagat Janani Maa Umiya. But beyond the temple, it will be a beacon of education, healthcare, employment, sports, culture, spirituality,

youth and women's empowerment. With a global footprint spanning India, USA, Canada, UK, Africa, Australia, Dubai etc., the Vishv Umiya Foundation is working tirelessly to uplift communities through initiatives in education, health, and economic development—building a stronger, more united society.

21/07/2026

વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની તૃતીય રથયાત્રાની આ દિવ્ય અને અલૌકિક ઝાંખી...

સંસ્થાના પ્રણેતા એવમ પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ પરમ પૂજ્યશ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય રથયાત્રામાં તન-મન-ધનથી જોડાયેલા સર્વે તમામ સંગઠનના હોદેદારશ્રીઓ, દાતાશ્રીઓ, રથના યજમાનશ્રીઓ, પ્રસાદીના દાતાશ્રીઓ, મામેરાના યજમાનશ્રીઓ, મંદિર સેવા કમિટી, વિવિધ સોસાયટીના હોદ્દેદારો, કારોબારી સભ્યો, રહીશો, સ્વયંસેવકો તથા દરેક સેવાભાવી કાર્યકરશ્રીઓને વિશ્વ ઉમિયાધામ પરિવાર હૃદયપૂર્વક વંદન અને કૃતજ્ઞતા અર્પણ કરે છે.

આપ સૌના પ્રેમ, સમર્પણ, શ્રદ્ધા અને અવિરત પરિશ્રમથી જ આ ભક્તિમય મહાપર્વ લાખો ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય બની રહ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજી તથા જગતજનની મા ઉમિયા આપ સૌની દરેક મનોકામના પૂર્ણ કરે, જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ સુખ, સમૃદ્ધિ અને સતત સેવા કરવાના આશીર્વાદ પ્રદાન કરે તેવી હાર્દિક તેવી શુભેચ્છાઓ

જય જગન્નાથ! 🚩 જય મા ઉમિયા! 🙏

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો...
19/07/2026

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને વેપાર-ઉદ્યોગ તેનો એક મહત્વનો ભાગ છે. આ પહેલ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા VIBES અને VBN ની ભવ્ય સફળતા બાદ *એક નવું પ્રીમિયમ બિઝનેસ પ્લેટફોર્મ 'વાઇબોસ' (VIBOS - વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક) શરૂ કરવામાં આવ્યું.*

*આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહી VIBOS નું લોન્ચિંગ કર્યું હતું*. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ VIBOS ની સફળતા માટે સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલ, VIBOS ના મેન્ટર શ્રી ચિરંજીવ પટેલ, VIBOS ના ચેરમેન શ્રી ધ્રુવિક પટેલ તેમજ VIBOS ની કોર ટીમના સભ્યો શ્રી ચિરાગ પટેલ, શ્રી સંકેત પટેલ, શ્રી દિવ્યેશ ભિમાણી, શ્રી કપિલ પટેલ, શ્રી દર્શક રાઠોડ, શ્રી મહેશ પટેલ અને શ્રી સુરેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ VIBOS ના વિઝનને બિરદાવતા જણાવ્યું કે ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે અને આવી પહેલો માત્ર બિઝનેસને જ નહીં પરંતુ રોજગારી, ઇનોવેશન અને આત્મનિર્ભર ભારતના સ્વપ્ન

19/07/2026

History in the making. Vibes officially introduces its 1st Industrial Chapter, marking a massive milestone for the netwo...
16/07/2026

History in the making. Vibes officially introduces its 1st Industrial Chapter, marking a massive milestone for the network.
The Rajkot launch of Vibes Aaditya brought together 60 visionary visitors and over 150 Vibes members to witness this new era of industrial networking. We were deeply honored by the presence of our Chief Guest, Chandubhai Virani (Founder, Balaji Wafers), and Shri R.P. Patel Sir (President, Vishv Umiya Foundation).
A huge congratulations to D.N. Gol (VUF), Vibes Chairman Akash Vadalia, and core members Mayur Patel and Sagar Patel for driving this landmark expansion forward.

16/07/2026

મા ઉમિયાનો આનંદ નો ગરબો!

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા આ વર્ષે તૃતીય ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલ છે, જેની લાઈવ લિંક પણ  દરેક ગ્...
16/07/2026

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા આ વર્ષે તૃતીય ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલ છે, જેની લાઈવ લિંક પણ દરેક ગ્રુપમાં મોકલી છે...
અને જે કોઈ ભક્તોને ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે અને રથયાત્રામાં જોડાવું હોય તો અવશ્ય જોડાઈ શકો છો અને સાંજે સાત કલાકે મહા આરતીમાં પણ ભાગ લઈ શકો છો...

જય મા ઉમિયાજી.....

A historic milestone awaits! We are honoured to announce that the Hon’ble Chief Minister will grace the official launch ...
16/07/2026

A historic milestone awaits!

We are honoured to announce that the Hon’ble Chief Minister will grace the official launch of VIBOS, alongside our Founder & President, Shri R. P. Patel.

A new chapter of business networking, collaboration, and growth is about to begin.

Join us as we witness the birth of a powerful movement.

VIBOS – Connect. Collaborate. Grow.

15/07/2026

Address

Vishv Umiyadham/Opp. Vaishnodevi Temple, Sarkhej/Gandhinagar Highway, Jaspur
Ahmedabad
382721

Alerts

Be the first to know and let us send you an email when Vishv Umiya Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vishv Umiya Foundation:

Shortcuts

Share