11/06/2026
આજના અન્નપૂર્ણા સેવા કાર્ય અંતર્ગત શ્રી સયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ ભાઈઓ અને બહેનોને પ્રેમ, કરુણા અને માનવતાની ભાવના સાથે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું. સમાજસેવાના આ નાનકડા પ્રયાસ દ્વારા અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર મળ્યો. 🙏🍛
"સેવા જ સાચો ધર્મ છે." 🌸