આપણું મંડળ સેવાદળ પરિવાર

આપણું મંડળ સેવાદળ પરિવાર this is only relationship family members group.

Many many happy returns of the day vidhyaben.
04/08/2026

Many many happy returns of the day vidhyaben.

મંડળ ના સ્થાપના દિન નિમિતે સૌ સભ્યો ને શુભેચ્છા સહ અભિનંદન.
19/07/2026

મંડળ ના સ્થાપના દિન નિમિતે સૌ સભ્યો ને શુભેચ્છા સહ અભિનંદન.

આજે મંડળ ના પ્રમુખ સ્વ શ્રી દિનેશભાઇ વક્તા ના ૧૯ માં નિર્વાણ દિને શ્રદ્ધા સુમન કાર્યક્રમ, અમદાવાદ.
07/07/2026

આજે મંડળ ના પ્રમુખ સ્વ શ્રી દિનેશભાઇ વક્તા ના ૧૯ માં નિર્વાણ દિને શ્રદ્ધા સુમન કાર્યક્રમ, અમદાવાદ.

06/07/2026
આજ રોજ સવારે 9:30 વાગ્યે વસંત - રજબ શહીદ સ્મારક, અમદાવાદ ખાતે વૃક્ષ રોપણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.
01/07/2026

આજ રોજ સવારે 9:30 વાગ્યે વસંત - રજબ શહીદ સ્મારક, અમદાવાદ ખાતે વૃક્ષ રોપણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.

તા /1/07/2026 ને બુધવારે વસંત - રજબ શહીદ દિન નિમિતે શ્રધાંજલી કાર્યક્રમ સવારે 9:00 થી 9:15 સુધીમાં શહીદ સ્મારક,ખાંડ ની શ...
01/07/2026

તા /1/07/2026 ને બુધવારે વસંત - રજબ શહીદ દિન નિમિતે શ્રધાંજલી કાર્યક્રમ સવારે 9:00 થી 9:15 સુધીમાં શહીદ સ્મારક,ખાંડ ની શેરી, વૈષ્ય સભા- જમાલપુર રોડ ખાતે સફેદ ગણવેશ માં હાજર રહેવા વિનંતી.

મંડળ ના સભ્ય ના અવસાન બદલ ના પુરાય તેવી ખોટ.પ્રભુ તેમના આત્મા ને શાંતિ આપે તેજ પ્રાર્થના.*ઈન્તેકાલે પુર મલાલ* ☵☵☵☵☵☵☵☵☵☵...
12/06/2026

મંડળ ના સભ્ય ના અવસાન બદલ ના પુરાય તેવી ખોટ.
પ્રભુ તેમના આત્મા ને શાંતિ આપે તેજ પ્રાર્થના.*ઈન્તેકાલે પુર મલાલ*
☵☵☵☵☵☵☵☵☵☵☵
*તા: 12/06/2026- શુક્ર વાર(મુ.ચાન્દ 25 જિલ્હજ હિજરી 1445)*

*إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعون*
*" إن لله ما أخذ وله ما أعطى وكل شيء عنده بأجل مسمى... فلتصبر ولتحتسب"*
************************ ******

*મનસુરી યાસીનભાઈ યાકુબ ભાઈ (પાલીસવાળા)* 69 વરસનો ઇન્તેકાલ થયેલ છે તેઓને *સવારે 11 વાગે કૌસર ફ્લેટ, ફરહાન ફ્લેટ સામે,મુસ્લિમ કુંભાર ગલી,દરિયાપુરથી મુસા સુહાગ કબ્રસ્તાન* દફનાવવામાં આવશે. જનાઝાની નમાઝ *બન્ના ની મસ્જિદ* માં થશે.ઇન્શાઅલ્લાહ.

*MANSURI YASINBHAI YAKUB BHAI(PALIS WALA)* 69 YEAR NO INTEKAL THAYEL CHE. MAIYET *SAVARE 11 VAGE KAUSAR FLET, MUSLIM KUMBHAR GALI DARIYAPUR THI MUSA SUHAG KABRASTAN* LAI JAVAMA AVSE.JANAZA NI NAMAZ *BANNA NI MASJID* MA THASE. Insha allah.


અલ્લાહ તઆલા તેઓ ની બાલબાલ મગફેરત ફરમાવે ...જન્નતુલ ફિરદોશ માં આલા મકામ અત્તા કરે તથા તેમના પરિવારના કુટુંબીજનો તથા તેમના રિશ્તેદારો ને સબ્રે જમીલ અતા કરે*
☵☲☵☲☵☲☵☲☵☲☵
👉 3 વાર સુર એ ઈખ્લાસ અને અન્ય દુઆઓ પઢીને બક્ષવા ગુઝારીસ છે.

*મનસુરી યુવક સેવા મંડળ-MYSM*
મનસુરી યુવક સેવા મંડળ ના મૈયતના મેસેજ આપના પરિવાર ના જે વડીલો/સભ્યો સાદો ફોન વાપરતા હોય તેમને ખાસ ટેકસ્ટ મેસેજ/કોલ/રૂબરૂ મૈયત ની જાણ કરવા વિનંતી.

*મૈયત ના આખરી સફર ની ગાડી માટે સંપર્ક-(અહમદાબાદ શહેર માટે)*

બયતુલ માલ ઓફિસ-
079 22138612
9710824108
9723651968
9328117731

ખત્રી ચેરીટેબલ ટ્રસ્ટ-
7621841212

ફાયર બ્રિગેડ-
102

જન્મદિવસ નિમિતે સ્વ. શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ અને સ્વ. શ્રી હર્ષદભાઈ લોધા ને વંદન.
30/03/2026

જન્મદિવસ નિમિતે સ્વ. શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ અને સ્વ. શ્રી હર્ષદભાઈ લોધા ને વંદન.

Address

3, Jivabhai Apartment, Ashram Road
Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું મંડળ સેવાદળ પરિવાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share