Panchal Yuva Sangathan

Panchal Yuva Sangathan PANCHAL YUVA SANGATHAN is an organization of Vishwakarma samaj, working eminently for the growth and expansion of its community.

The organization was established in 2017.

પંચાલ યુવા સંગઠન ની સમગ્ર ટીમ તરફથી ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गु...
29/07/2026

પંચાલ યુવા સંગઠન ની સમગ્ર ટીમ તરફથી ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥

भगवान विश्वकर्मा का श्रीजगन्नाथ पुरी से अत्यंत पवित्र और विशेष संबंध माना जाता है। स्कंद पुराण तथा अन्य प्राचीन ग्रंथों ...
15/07/2026

भगवान विश्वकर्मा का श्रीजगन्नाथ पुरी से अत्यंत पवित्र और विशेष संबंध माना जाता है। स्कंद पुराण तथा अन्य प्राचीन ग्रंथों के अनुसार, मालवा के राजा इन्द्रद्युम्न ने भगवान जगन्नाथ, भगवान बलभद्र और देवी सुभद्रा की दारु (पवित्र नीम की लकड़ी) से विग्रह स्थापना का संकल्प लिया। तब भगवान विश्वकर्मा एक वृद्ध बढ़ई (सुतार) अथवा दिव्य रूप धारण करके प्रकट हुए और उन्होंने स्वयं इन विग्रहों का निर्माण करने की स्वीकृति दी।

उन्होंने एक कठोर शर्त रखी कि जब तक मूर्तियों का निर्माण पूर्ण न हो जाए, तब तक कोई भी उनके कार्य में बाधा न डाले और न ही बंद कक्ष का द्वार खोले। राजा इन्द्रद्युम्न ने इस शर्त को स्वीकार कर लिया, परंतु कई दिनों तक भीतर से कोई आहट न आने के कारण वे चिंतित और अधीर हो गए। अंततः उन्होंने निर्धारित समय से पहले कक्ष का द्वार खोल दिया।

द्वार खुलते ही भगवान विश्वकर्मा अदृश्य हो गए और भगवान जगन्नाथ, भगवान बलभद्र तथा देवी सुभद्रा की मूर्तियाँ अधूरी अवस्था में रह गईं। उनके हाथ और पैर पूर्ण रूप से निर्मित नहीं थे। इसके बावजूद भगवान ब्रह्मा ने इन विग्रहों को दिव्य एवं पूर्ण स्वरूप घोषित किया। तभी से इन्हीं अद्वितीय एवं अधूरे स्वरूपों की श्रीजगन्नाथ मंदिर, पुरी में विधिवत पूजा-अर्चना की जाती है। यह कथा इस बात का प्रतीक है कि ईश्वर की पूर्णता बाहरी रूप में नहीं, बल्कि उनकी दिव्य सत्ता और आध्यात्मिक स्वरूप में निहित होती है।

પંચાલ યુવા સંગઠન' - ગુજરાત પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે સભ્યો અને વિશ્વકર્મા વંશજોને હાર્દિક શુભકામનાઓ.ચાલો, આપણ...
13/07/2026

પંચાલ યુવા સંગઠન' - ગુજરાત પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે સભ્યો અને વિશ્વકર્મા વંશજોને હાર્દિક શુભકામનાઓ.
ચાલો, આપણી એકતા, સંકલ્પ અને સેવાના ભાવથી સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. ✨

#પંચાલયુવાસંગઠન #સ્થાપનાદિવસ #વિશ્વકર્માવંશજ #ગુજરાત #એકતા

નિકોલના કાઉન્સિલર શ્રી દીપકભાઈ પંચાલને અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં હેલ્થ કમિટીના ચેરમેન બનવા બદલ પંચાલ (વિશ્વકર્મા ) યુવા...
30/06/2026

નિકોલના કાઉન્સિલર શ્રી દીપકભાઈ પંચાલને અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં હેલ્થ કમિટીના ચેરમેન બનવા બદલ પંચાલ (વિશ્વકર્મા ) યુવા સંગઠનની ટીમે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી.

dipakpanchal healthcommittee

અમદાવાદ ખાતે અમદાવાદમાં વસતા વિશ્વકર્મા સમાજના આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ ...
04/06/2026

અમદાવાદ ખાતે અમદાવાદમાં વસતા વિશ્વકર્મા સમાજના આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થવાના ઉદેશ સાથે દાતાશ્રીઓના સહયોગથી સતત બીજા વર્ષે A4 સાઈઝના ચોપડાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ

29/05/2026

*અમદાવાદમાં વસતા વિશ્વકર્મા સમાજના આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના* ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થવાના ઉદેશ સાથે દાતાશ્રીઓના સહયોગથી *સતત બીજા વર્ષે A4 સાઈઝના ચોપડાનું નિઃશુલ્ક વિતરણ આયોજન કરવામાં આવ્યું છ.*

*વિશ્વકર્મા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.*

🔹 માત્ર રજિસ્ટ્રેશન કરેલા અને પસંદગી પામેલ (Shortlisted) વિદ્યાર્થીઓને જ નિઃશુલ્ક ચોપડા આપવામાં આવશે। પસંદગી પામેલ દરેક (Eligible) વિદ્યાર્થીને વધુમાં વધુ 12 નંગ (1 ડઝન) ચોપડા આપવામાં આવશે.
🔹 પસંદગી પામેલા વિધાર્થોને જ (Eligible) ચોપડા મેળવવાની તારીખ અને સ્થળ અંગે WhatsApp દ્વારા કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે।
🔹 વિધાર્થીઓને પસંદગીનો નિર્ણય કમિટી પર રહેશે જે દરેકને માન્ય ગણાશે.

*રજિસ્ટ્રેશન કરવા માટે લિંક :*👇
https://forms.gle/2j7gGJGtPtKGVCF6A

*પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ*

અમદાવાદમાં વસતા વિશ્વકર્મા સમાજના આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના* ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થવાના ઉદેશ સ...
27/05/2026

અમદાવાદમાં વસતા વિશ્વકર્મા સમાજના આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના* ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થવાના ઉદેશ સાથે દાતાશ્રીઓના સહયોગથી સતત બીજા વર્ષે A4 સાઈઝના ચોપડાનું નિઃશુલ્ક વિતરણ આયોજન કરવામાં આવ્યું છ.

વિશ્વકર્મા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.

🔹 માત્ર રજિસ્ટ્રેશન કરેલા અને પસંદગી પામેલ (Shortlisted) વિદ્યાર્થીઓને જ નિઃશુલ્ક ચોપડા આપવામાં આવશે। પસંદગી પામેલ દરેક (Eligible) વિદ્યાર્થીને વધુમાં વધુ 12 નંગ (1 ડઝન) ચોપડા આપવામાં આવશે.
🔹 પસંદગી પામેલા વિધાર્થોને જ (Eligible) ચોપડા મેળવવાની તારીખ અને સ્થળ અંગે WhatsApp દ્વારા કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે।
🔹 વિધાર્થીઓને પસંદગીનો નિર્ણય કમિટી પર રહેશે જે દરેકને માન્ય ગણાશે.

*પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ*

*રજિસ્ટ્રેશન કરવા માટે લિંક :*👇
https://forms.gle/2j7gGJGtPtKGVCF6A

#,vishwakarma

Media coverage of vishwakarma jayanti celebration of Bayad taluka
04/02/2026

Media coverage of vishwakarma jayanti celebration of Bayad taluka

વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ માટે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન , ગુજરાત પ્રદેશ છેલ્લા 4 વર્ષથી શિક્ષણ, સેવા અને રોજ...
02/02/2026

વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ માટે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન , ગુજરાત પ્રદેશ છેલ્લા 4 વર્ષથી શિક્ષણ, સેવા અને રોજગારના માધ્યમથી વિશ્વકર્મા સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે. પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના ગુજરાતના 22 જિલ્લા તેમજ કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, દુબઇ, કેનેડા જેવા વિવિધ દેશોમાં પણ કાર્યરત છે. સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી સમાજ સેવા કરી શકાય ઉદેશથી વિશ્વકર્મા સમાજના જે પણ ભાઈ બહેન પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશમાં જોડાવા ઈચ્છતા હોય એમણે નીચે આપેલા ફોર્મ માં પોતાની વિગત ભરી જોડાઈ શકે છે. જે નિઃશુલ્ક છે. પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશમાં વિશ્વકર્માના 5 પુત્રો પંચાલ, લુહાર, સુથાર, ગજ્જર, મિસ્ત્રી, કડીયા તમામ વિશ્વાર્કમાં બંધુઓ તેમજ યુવાનો, વડીલો, મહિલાઓ , ઉધોગપતિ, સામાજિક કાર્યકર્તા કે કોઈ પણ ગોળ કે સમાજના વિશ્વકર્મા વંશજ સંગઠનમાં જોડાઈ શકે છે. તો આવો સૌ ભેગા મળી સમાજને નવી ઊંચાઈ સુધી લઈ જઈએ.

જોડાવા માટેની લિંક
https://forms.gle/xn4486QiTk59WNgYA

આભાર,
પંચાલ વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ.

ગોધરા તાલુકાના ટીંબા ગામ ખાતે પંચાલ યુવા સંગઠન, ગોધરા તાલુકાની ટીમ તેમજ સમગ્ર પંચાલ સમાજ સમગ્ર વિશ્વકર્મા સમાજ એક થઈ વિશ...
31/01/2026

ગોધરા તાલુકાના ટીંબા ગામ ખાતે પંચાલ યુવા સંગઠન, ગોધરા તાલુકાની ટીમ તેમજ સમગ્ર પંચાલ સમાજ સમગ્ર વિશ્વકર્મા સમાજ એક થઈ વિશ્વકર્મા જયંતી નિમિત્તે આજ રોજ વિશ્વકર્મા દાદાની આરતી અને પૂજા સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી.

સોનલબેન સુથાર, ગોધરા તાલુકા પ્રમુખ,
પંચાલ યુવા સંગઠન

Address

1, Kabir Chamber, Opp. Patelwadi, Bhidbhanjan Road, Bapunagar
Ahmedabad
380024

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Panchal Yuva Sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Panchal Yuva Sangathan:

Shortcuts

Share