Sahitya Sarita Ldce

Sahitya Sarita Ldce Sahitya Sarita is a benchmark Literature Festival organized by L.D. College of Engineering Ahmedabad.

ગુજરાતી સાહિત્ય એટલે એવુ સાહિત્ય કે જેમાં સંગમ છે લાગણીઓ, સંવેદનાઓ, હાસ્ય, તત્વજ્ઞાન અને ભાવનાઓનો.

આવા સમૃધ્ધ ગુજરાતી સાહિત્યને આજના યુગમા ટેક્નીકલ ક્ષેત્ર ના ખૂણે ખૂણે પ્રસરાવવાનો નવીન અને અદકેરો અભિગમ એટલે સાહિત્ય સરિતા. અમદાવાદ ની પ્રતિષ્ઠિત એલ ડી કોલેજ ના સાહિત્ય પ્રેમી વિદ્યાર્થીઓ કે જે હાલ ઈજનેરી ક્ષેત્રમા અભ્યાસ કરી રહયા છે તેઓનો એક હૃદયાંકિત અતુલ્ય પ્રયાસ એટલે સાહિત્ય સરિતા.

સાહિત્ય સરિ

તા એ સાહિત્ય, કલા,સંસ્કૃતિ, સંગીત અને હાસ્યનો સમન્વય કરે છે. આ સાહિત્ય સરિતા નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો માં સાહિત્ય અને સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવા માટેનો છે. સાહિત્ય સરિતામાં ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને ઉર્દૂ જેવી ભાષા નો સમાવેશ કરી વિવિધ કવિઓ, લેખકો અને સાહિત્યકારો દ્વારા સેશન્સ, વર્કશોપ, મુશાયરો અને સ્પર્ધાઓ કરવામાં આવે છે. દર વર્ષે કંઇક સર્જનાત્મક અને વિશિષ્ટ કરવાના ઉત્સાહ અને ઉમંગ સાથે આ સાહિત્ય સરિતા સાહિત્યપ્રેમી વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કરવામાં આવે છે.

ઇતિહાસ હોય કે કલ્પના, લાગણીઓ હોય કે શૌર્યરસ, એક અનોખી દાસ્તાનનાં શબ્દોમાં કલાકાર પ્રાણ પૂરી દે અને પ્રેક્ષકોની સામે શબ્દ...
16/04/2026

ઇતિહાસ હોય કે કલ્પના, લાગણીઓ હોય કે શૌર્યરસ, એક અનોખી દાસ્તાનનાં શબ્દોમાં કલાકાર પ્રાણ પૂરી દે અને પ્રેક્ષકોની સામે શબ્દચિત્ર ઊભું થઈ જાય તે એટલે જ "દાસ્તાનગોઈ".....

દિવસ ઢળતાં સાંજે ૫:૦૦ વાગ્યે એલ.ડી. કોલેજનાં આંગણે શ્રીમતી ભક્તિબેન રાઠોડ, શ્રીમતી ઉર્વશીબેન શ્રીમાળી અને હેમાક્ષ વૈષ્ણવે એ દાસ્તાન્ગોઇનાં મંચને શોભાવ્યું. કલાકારોના મનમોહક અંદાજ અને શ્રોતાઓની મંત્રમુગ્ધ હાજરીએ આ સાંજને ખરા અર્થમાં 'સાહિત્યિક' બનાવી દીધી. પ્રાચીન કળાને આધુનિક મંચ પર જોવી એ એક લ્હાવો હતો. ત્રણ રોમાંચક દાસ્તાનો અને એક અવિસ્મરણીય અનુભવ, તે દિવસથી ઉપસ્થિત પ્રત્યેકનાં જીવનનો અજોડ ભાગ બની ગયો.

સાહિત્ય સરિતા સોપાન ૮ નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨:૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ...
08/04/2026

સાહિત્ય સરિતા સોપાન ૮ નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨:૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના વિદ્યાર્થીઓની મધુર સંગીતમય પ્રસ્તુતિ દ્વારા થઈ હતી. ત્યારબાદ પરંપરાગત દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરવામાં આવી, જેમાં જ્ઞાન અને સંસ્કારના પ્રતીક રૂપે પ્રજ્વલિત દીપે વાતાવરણને પવિત્રતા અર્પી.
આ ગૌરવમય પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી સાહિત્યના દિગ્ગજ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને લોકપ્રિય RJ ધ્વનિત ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે કોલેજના આદરણીય આચાર્યશ્રી ડો. નિલય ભુપતાણી સાહેબે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાનની સાથે સાહિત્યિક મૂલ્યો કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મહાનુભાવોની વાણી અને આત્મીય સંવાદથી સમગ્ર વાતાવરણ સાહિત્યમય બની ગયું હતું.

19/03/2026

શ્રી જયદીપભાઈ ત્રિવેદીનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Jaydeep Trivedi for sharing your beautiful experience with Sahitya Sarita.

19/03/2026

શ્રી ઋષિકેશભાઈ ગઢવીનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Rishikesh Gadhvi for sharing your beautiful experience with Sahitya Sarita.

18/03/2026

શ્રી અર્જુનભાઈ ગઢવીનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Arjun Gadhavi for sharing your beautiful experience with Sahitya Sarita.

18/03/2026

શ્રી હિમાંશુભાઈ રાસ્તેનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Himanshu Raste for sharing your beautiful experience with Sahitya Sarita.

17/03/2026

શ્રી રવિભાઈ આહીરનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Ravi Ahir for sharing your beautiful experience with Sahitya Sarita.

17/03/2026

શ્રી પાર્થભાઈ તારપરાનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Parth Tarpara for sharing your beautiful experience with Sahitya Sarita.

17/03/2026

જાનકી ગઢવીજીનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Janki Gadhvi for sharing your beautiful experience with Sahitya Sarita.

16/03/2026

શ્રી નિવિદભાઈ દેસાઈનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Nivid Desai for sharing your beautiful experience with Sahitya Sarita.

16/03/2026

શ્રી કેદારભાઈ ઉપાધ્યાય અને શ્રી ભાર્ગવભાઈ પુરોહિતનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Dr. Kedar Upadhyay and Bhargav Purohit for sharing your beautiful experiences with Sahitya Sarita. Your heartfelt words truly inspire and motivate us to keep celebrating Gujarati literature and culture.

16/03/2026

શ્રી ટીકુ તલસાણિયા સાહેબનો સાહિત્ય સરિતા સાથેનો સુંદર અનુભવ અને દિલથી કહેલી તેમની વાતો…

Thank you Tiku Talsania for sharing your beautiful experience with Sahitya Sarita.

Address

L D College Of Engineering, University Area, Navrangpura
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when Sahitya Sarita Ldce posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sahitya Sarita Ldce:

Share