18/03/2026
*અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*
માઁ નર્મદાના ખોળે બ્રહ્મ મુહૂર્તમાં કુદરતના દિવ્ય આદ્યાત્મિક સાનિધ્યમાં એકાકાર થવાનો અને અહમ્ ને ઓગાળીને સોહમ્ ની અનુભૂતિ કરવાનો અમૂલ્ય ભક્તિમય અવસર એટલે ...*ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા*...
*બસ ઉપડવાની તારીખ* : -
*માર્ચ -2026* :: 20,21, 27,28
*એપ્રિલ 2026* :: 03,04, 10,11
*હમણાં 28મી માર્ચ, 2026 - શનિવાર માટે બુકિંગ શરુ છે*
*સમય* : રાત્રે 8.00 કલાકે
*બસ ઉપડવાનું સ્થળ* : CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ
*પહોચવાનું સ્થળ* : તિલકવાડા (નર્મદા પરિક્રમા સ્ટાર્ટીગ પોઈન્ટ)
*પરિક્રમા* : 21 કિલોમીટર | પરિક્રમાનો સમય : 6 કલાક | વય મર્યાદા – 18 થી 60 વર્ષ
*વ્યક્તિ દીઠ બસ ભાડુ* :: 899 રૂપિયા (સવારે ચા-નાસ્તો)
*વધુ વિગતો/રજીસ્ટ્રેશન માટે સંપર્ક* :: પાર્થ શર્મા - +91-8905184172
*નિયમો અને શરતો* :
1.) યાત્રા દરમિયાન જરૂરી દવાઓ, એક ડીશ- વાટકી અને ચમચી અને ટોર્ચ સાથે લાવવી.
2.) યાત્રા દરમિયાન જરૂરી કપડા (સ્નાન કરવા માટે) સાથે લાવવા.
3.) યાત્રા દરમિયાન બોટનું ભાડું-સ્વખર્ચે ચૂકવવાનું રહેશે.
4.) યાત્રા દરમિયાન સંપૂર્ણ જવાબદારી યાત્રિકની પોતાની રહેશે.
5.) યાત્રા માટે 100% એડવાન્સ પેમેન્ટ કરવું જરૂરી છે, કેન્સલ કરાવશો તો 10 % રૂપિયા જ પરત મળશે.
6.) રજીસ્ટ્રેશન માટે પેમેન્ટ QR કોડ પર કરવું.
7.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધીન