Lokhit Kalyan Charitable Foundation

Lokhit Kalyan Charitable Foundation Non-governmental Organisation (NGO)

24/05/2026

કાયદો બધા માટે સમાન છે! ⚖️

માત્ર સુરક્ષા જ નહીં, ન્યાય અને કુટુંબ કલ્યાણ માટે દરેક પુરુષે પોતાના કાયદાકીય હકો જાણવા ખૂબ જ જરૂરી છે.

જાણો પોતાના અધિકાર, બનો કાયદાકીય રીતે મજબૂત!
લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશનની આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા વિડિયોને વધુમાં વધુ શેર કરો. 💯🛡️




06/05/2026

છૂટાછેડા એ ઉકેલ નથી, સંબંધનો કાયમી અંત છે! 💔

જ્યારે એક ઘર તૂટે છે ને, ત્યારે માત્ર પતિ-પત્ની અલગ નથી થતા, પણ બાળકોનું આખું બાળપણ વેરવિખેર થઈ જાય છે. અહંકારને કારણે તૂટતા સંબંધોને બચાવવા માટે 'હું' ને છોડીને 'આપણું' વિચારવાની જરૂર છે. 🏠

જો તમારા અથવા તમારા કોઈ સ્નેહીજનના લગ્નજીવનમાં સમસ્યા હોય, તો કોર્ટના પગથિયાં ચડતા પહેલાં એકવાર 'લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશન' નો સંપર્ક જરૂર કરજો. અમે નિષ્પક્ષ મધ્યસ્થી દ્વારા આપનું ઘર ફરી વસાવવામાં મદદ કરીશું. 🤝

📞 સંપર્ક નંબર: 79842 80442,
90543 51789

📍 મુલાકાત લો: સહજાનંદ કોમ્પ્લેક્સ, બલોલનગર ચાર રસ્તા, રાણીપ, અમદાવાદ.

📢 વિનંતી: આ વીડિયોને વધુમાં વધુ શેર કરો, તમારો એક શેર કોઈનું ઘર અને કોઈનું બાળપણ બચાવી શકે છે. 🙏

#સંબંધો #પરિવાર #લગ્નજીવન #સમાધાન

29/04/2026

🏠 પરિવાર બચાવો અભિયાન 🏠

શું નાની વાતોમાં તમારો ઘર- સંસાર વિખેરાઈ રહ્યો છે? કોર્ટ કે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડતા પહેલા, એક તક સમાધાનને આપો.

'લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશન' દ્વારા અમે પતિ-પત્નીના ઝઘડા અને પારિવારિક પ્રશ્નોનો નિકાલ નિષ્પક્ષ મધ્યસ્થી અને કાઉન્સેલિંગ દ્વારા લાવીએ છીએ.

આજે જ્યારે નાના-નાના વિવાદો ઘર તોડી રહ્યા છે, ત્યારે અમારું 'પરિવાર સમાધાન કેન્દ્ર' તમને મદદ કરવા તૈયાર છે.

અમે માનીએ છીએ કે દરેક વિવાદનું સમાધાન પ્રેમ અને ચર્ચાથી શક્ય છે.

અમારી વિશેષતા:
✅ નિઃશુલ્ક માર્ગદર્શન
✅ સંપૂર્ણ ગોપનીયતા
✅ કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ
✅ સુખી પારિવારિક જીવનની શરૂઆત

📍 સ્થળ: રાણીપ, અમદાવાદ.
📞 સંપર્ક: [79842 80442 , 90543 51789]

25/04/2026

"સંબંધોનું સર્જન અને વિશ્વાસનું સરનામું એટલે લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશન." 🏢

ગયા વર્ષે અમારી સંસ્થા દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીને લગ્ન જીવનના પ્રથમ વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ!

ઈશ્વર તમારી જોડી સદાય સલામત રાખે. 🙏❤️

📍 અમારી સેવાઓ:
✅ મેરેજ બાયોડેટા રજીસ્ટ્રેશન
✅ પરિવાર સમાધાન અને કાઉન્સેલિંગ
✅ સામાજિક જાગૃતિ

તમારા પરિવાર કે મિત્રવર્તુળમાં જો કોઈ યોગ્ય જીવનસાથીની શોધમાં હોય, તો અમને જરૂર જણાવશો.

21/04/2026

🏠 પરિવાર બચાવો અભિયાન 🏠

શું નાની વાતોમાં તમારો ઘર- સંસાર વિખેરાઈ રહ્યો છે? કોર્ટ કે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડતા પહેલા, એક તક સમાધાનને આપો.

'લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશન' દ્વારા અમે પતિ-પત્નીના ઝઘડા અને પારિવારિક પ્રશ્નોનો નિકાલ નિષ્પક્ષ મધ્યસ્થી અને કાઉન્સેલિંગ દ્વારા લાવીએ છીએ.

આજે જ્યારે નાના-નાના વિવાદો ઘર તોડી રહ્યા છે, ત્યારે અમારું 'પરિવાર સમાધાન કેન્દ્ર' તમને મદદ કરવા તૈયાર છે.

અમે માનીએ છીએ કે દરેક વિવાદનું સમાધાન પ્રેમ અને ચર્ચાથી શક્ય છે.

અમારી વિશેષતા:
✅ નિઃશુલ્ક માર્ગદર્શન
✅ સંપૂર્ણ ગોપનીયતા
✅ કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ
✅ સુખી પારિવારિક જીવનની શરૂઆત

📍 સ્થળ: રાણીપ, અમદાવાદ.
📞 સંપર્ક: 79842 80442 , 90543 51789

14/04/2026

**"પસ્તીમાં નહીં, પ્રગતિમાં સહભાગી બનો! 📚🔄"**

શું તમારા ઘરે ગત વર્ષના જૂના પુસ્તકો પડ્યા છે? અને શું તમે નવા વર્ષ માટે પુસ્તકો શોધી રહ્યા છો?

લોકહિત કલ્યાણ ચેરીટેબલ ફાઉન્ડેશન લાવ્યું છે:

✨ **નિઃશુલ્ક પુસ્તક એક્સચેન્જ સેવા** ✨

👉 **નિયમ સાવ સરળ છે:**
તમારા જૂના સત્રના પુસ્તકો અમને જમા કરાવો અને તેની સામે તમારા નવા ધોરણ કે સત્ર માટેના ઉપલબ્ધ જૂના પુસ્તકો **બિલકુલ મફત** મેળવો.

પુસ્તકો પસ્તીમાં વેચવાને બદલે એકબીજાની મદદ કરીને જ્ઞાનના આ યજ્ઞમાં જોડાઓ. 🤝

📍સ્થળ : ૬, સહજાનંદ કોમ્પ્લેક્ષ, બલોલ નગર ચાર રસ્તા પાસે, રાણીપ, અમદાવાદ.

📞 સંપર્ક : 90543 51789 / 99241 83466

"વિદ્યાના દાનથી સંપૂર્ણ પરિવાર સમૃદ્ધ થઈ શકે છે"

LokhitKalyanFoundation Ahmedabad Ranip BookDonationDrive StudentSupport KnowledgeSharing BooksOfHope CommunityService NGOIndia HelpStudents RecycleBooks EducationFirst AhmedabadNGO SocialImpact FreeEducation KnowledgeIsPower GiveBack GujaratNGO BookFair SustainableEducation SupportSmallNGO

Address

6, Sahajanand Complex, Behind Navsarjan School, Near Balol Nagar Cross Road
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Lokhit Kalyan Charitable Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Lokhit Kalyan Charitable Foundation:

Share