Batrisi Jain Alert Group of India

Batrisi Jain Alert Group of India Establishment on 18th Augest 2019 @ Shree Hiralal Hargovandas Batrisi Hall

15/07/2023
આનંદો .. અભિનંદન .. અનુમોદના ... દેવ - ગુરુની અસીમ કૃપા, વડીલોના આશીર્વાદ અને માતા - પિતાના સુસંસ્કાર થી ... આપણા સૌના મ...
14/03/2023

આનંદો .. અભિનંદન .. અનુમોદના ...

દેવ - ગુરુની અસીમ કૃપા, વડીલોના આશીર્વાદ અને માતા - પિતાના સુસંસ્કાર થી ...

આપણા સૌના માનીતા, લાડીલા અને જાણીતા ..
ચિ. રૈવત કલ્પેશભાઈ શાહની
૧. દિવ્ય દર્શન ટ્રસ્ટ
( પૂજ્ય આચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના સમાચાર, મહાત્માના લેખ અને સાતેય ક્ષેત્ર, જીવદયા અને અનુકંપાના કાર્યો કરતું ટ્રસ્ટ )

૨. શ્રી બદ્રીનાથ ( ઉત્તરાખંડ ) ખાતે જૈન તીર્થમાં
ટ્રસ્ટી તરીકે નિમણુંક થયેલ છે ...

સમગ્ર એલર્ટ પરિવાર માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે ..

આપ જૈન શાસનના આવા જ ઉત્કૃષ્ટ કાર્યો કરો, પરિવારનું નામ રોશન કરો અને પુણ્યનું ઉપાર્જન કરો એ જ અભિલાષા ...

18/12/2022

जैन अलर्ट ग्रुप के वर्तमान राहबर,
पद्मभूषण विभूषित,
लाखो - करोडो आत्मा के जीवन शिल्पी,
राजप्रतिबोधक परम पूज्य
आचार्य श्री रत्नसुंदरसूरि महाराज साहेब को
75वें जन्म दिन पर शुभ मंगल कामना
करते हुए पूज्य गुरुदेव श्री के चरणों में
कोटिशः वंदन .. वंदन .. वंदन ..

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Batrisi Jain Alert Group of India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share