Shree Aath Paragana Gurjar Prajapati

Shree Aath Paragana Gurjar Prajapati Official page of Shree Aath Paragana Gurjar Prajapati Samaj.

શ્રી આઠ પરગણા ગૂર્જર પ્રજાપતિ સમાજ ના ચૂંટાયેલા પ્રતિનિધિ ને ખૂબ ખૂબ અભિનંદન! 🎉👏💐
28/04/2026

શ્રી આઠ પરગણા ગૂર્જર પ્રજાપતિ સમાજ ના ચૂંટાયેલા પ્રતિનિધિ ને ખૂબ ખૂબ અભિનંદન! 🎉👏💐

18/01/2026
17/01/2026
22/05/2025
18/04/2025

શ્રી આઠ પરગણા કેળવણી મંડળ દ્વારા આયોજીત આઠ પરગણા ઈલેવનમાં ભાગ લેવા બદલ તમામ ખેલાડીઓનો ઉત્સાહ જોઈ ખૂબ આનંદ થયો આપ સારુ પ્રફોમન્સ બતાવી ટીમમાં પસંદગી સમિતિ દ્વારા સિલેક્ટ થઈ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની પ્રિમીયર લીગ ૨૦૨૫ કિક્રેટ ટુર્નામેન્ટમાં ગુજરાત લેવલની ટીમમાં સામેલ થઈ સારૂ પ્રદર્શન કરો એવી શુભેચ્છા.
* મેચ - ટુર્નામેન્ટના નિયમો*
1) આ ટુર્નામેન્ટ આઠ પરગણા ગૂર્જર પ્રજાપતિ સમાજના ૧૩૧ ગામના પ્રજાપતિ ખેલાડીઓ માટે જ આયોજન કરવામાં આવેલ છે.
2) આઠ પરગણા ઈલેવનમાં ભાગ લેનાર ખેલાડીઓમાંથી ફક્ત બે ટીમ એટલે કે ૩૦ સારા ખેલાડીઓની પસંદગી કરી એમને જ GPPL2025 કિક્રેટ ટુર્નામેન્ટ યોજાશે તેમા કેળવણી મંડળ દ્વારા રજીસ્ટ્રેશન કરીને ભાગ લેવા મોકલવામાં આવશે.
3) આ ટુર્નામેન્ટ ૧૫ વર્ષથી ઉપરના ખેલાડીઓ માટેજ છે
4) મેચ રમવા માટે પોતાની વ્યક્તિગત કીટ લઈને આવવુ
5) લીગ-મેચ રાઉન્ડ૧૦ ઓવર નો રહેશે. જેમા ર ખેલાડીઓ વધુમાં વધુ ૩ ઓવર નાખી શકશે. તે ફોર્મેન્ટથી બોલિંગ કરવાની રહેશે.
6) કોઈપણ મેચ દરમ્યાન મેચ ટાઈ પડે તો સુપર ઓવર રમાડવામાં આવશે. જેમાં દરેક નિયમ ઈન્ટરનેશનલ મેચ મુજબ રહેશે.
7) એવરેજ કિકોરસ એપ્લિકેશન પ્રમાણે ગણાશે.
8) એલ.બી.ડબલ્યુ વિકેટ નોટઆઉટ રહેશે .
9) એકસ્ટ્રારન જેમકે વાઈડ, નો-બોલ, બાય, લેગબાય, ઓવર - થ્રો બધા જમાન્ય ગણાશે. પીચપર ગ્રીન ટર્કની બહાર બોલ પડશે તો વાઈડ બોલ આપવામાં આવશે .
10) મેચ દરમ્યાન કોઈપણ ટીમને રનર મળશો નહિ .
11) રીટાયર્ડ હર્ટ થયેલો ખેલાડી છેલ્લી વિકેટ બાકી હશે ત્યારે જ આવી શકશો.
12) ૧૧ ખેલાડીની ટીમ પછી૧૨માં એકસ્ટ્રા પ્લેયરનું નામ દરેક ટીમના કેપ્ટને મેચ શરૂ થતા પહેલા આપવાનું રહેશે
13) કમિટી દ્વારા આપેલ સમયથી અડધો. કલાક ટીમ મોડી આવશે તો સામેની ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
14) થ્રો- બોલિંગ એકશન ગણાશે નહિ . એક મેચમાં એક જ ચેતવણી મળશે. બીજી વાર માં આખી મેચ દરમ્યાન ઓવર નાખી શકાશે �

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Aath Paragana Gurjar Prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Aath Paragana Gurjar Prajapati:

Share