01/05/2026
ગુજરાતી સાહિત્ય પરિષદ નાટ્ય શિબિર -૨૦૨૬
(ગુજરાતી સાહિત્ય પરિષદનો રંગમંચ આપની પ્રતીક્ષા કરે છે.)
આગામી સમયમાં ગુજરાતને ઉત્તમ રંગકર્મીઓ મળી રહે તેવા હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. 4.5. 2026 થી 14.5.26 સુધી બાળકો માટે અને તા. 7.5. 2026 થી 17.5. 2026 સુધી યુવાનો માટે નાટયશિબિરનું આયોજન થયું છે. બાળ નાટય શિબિરમાં યશ ચંદારાણા અને ધરા ભટ્ટ દ્વારા અભિનય અને નાટકના અન્ય પાસાઓ વિશે તાલીમ અપાશે અને યુવાનો માટેની શિબિરમાં નિસર્ગ ત્રિવેદી, કબીર ઠાકોર, સચિન પરમાર, પ્રતિમ પારેખ અને ધરા ભટ્ટ દ્વારા અભિનય અને નાટકના અન્ય પાસાઓ વિશે તાલીમ અપાશે.
જોડાવા માટેની લિંક નીચે આપેલ છે..
1. બાળ નાટય શિબિર માટે -
https://forms.gle/Qnaxwsu1BpWAoVZ6A
2. યુવાનો માટે-
https://forms.gle/Js7jwAb7wCi4fJ6c9
સ્વાગત છે.
સમીર ભટ્ટ
મહામંત્રી