ક્ષત્રિય અસ્મિતા મંચ-kshtriya Asmita Manch -KAM

  • Home
  • India
  • Ahmedabad
  • ક્ષત્રિય અસ્મિતા મંચ-kshtriya Asmita Manch -KAM

ક્ષત્રિય અસ્મિતા મંચ-kshtriya Asmita Manch -KAM આ મંચ ક્ષત્રિય ઇતિહાસ અને સંસ્ક્રુતિ ની કેળવણી,સંરક્ષણ, પ્રચાર અને પ્રસાર કરવા માટે બનાવ્યો છે

18/12/2025

Coming soon 🔜 🔜

💼✨ Empowering Rajput entrepreneurs, industrialists & investors!

Join the *Rajput NextGen Business Alliance 2026*

by **Kshatriy Asmita Manch**—where opportunities meet leadership.

11/12/2025

एक #राजपूत #समाज के भीतर भी करवाना जरूरी हे, घुसपैठीयो से समाज की गरिमा को बचाने के लिए जरूरी हे और आंतरिक अनुशासन कायम हो सके, #क्षत्रिय समाज की सांस्कृतिक और नैतिक मूल्यों का संरक्षण किया जा सके 🙏🏻🙏🏻

પાટણ ના મહાન ચક્રવર્તી સમ્રાટ સિધ્ધરાજ જયસિંહ ની સિધ્ધિઓ વર્ણવા બેસીએ તો એના માટે સત્પાહ બેસાડવી પડે પરંતુ આજે એક પ્રસંગ...
09/12/2025

પાટણ ના મહાન ચક્રવર્તી સમ્રાટ સિધ્ધરાજ જયસિંહ ની સિધ્ધિઓ વર્ણવા બેસીએ તો એના માટે સત્પાહ બેસાડવી પડે પરંતુ આજે એક પ્રસંગની જ વાત કરવી છે જે નીચે ફોટા માં દર્શાવેલી છે.

જ્યારે પાટણ ના રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકીએ માળવા જીત્યું ત્યારે એમણે માળવાની સમૃધ્ધિ ઉપર નજર સુધ્ધા નહોતી કરી પરંતુ ત્યાંના જ્ઞાન ભંડારો જોઈને એવું અનુભવેલું કે મારા રાજ્યમાં પણ આવા જ્ઞાન ના ભંડારો નો વિકાસ થવો જોઈએ અને પછી એમણે પ્રદેશના જ્ઞાનીઓ, શોધકો,પંડિતો, કવિઓ,સાધુ ભગવંતો ને બોલાવ્યા અને આ વિષય ઉપર પોતાનો મત મૂક્યો અને ઇચ્છા વ્યક્ત કરી અને એમના એ શબ્દોને ચરિતાર્થ કરવાનું બીડું મહાન જૈન ભગવંત હેમચંદ્રાચાર્ય એ સ્વીકાર્યું અને ત્યારબાદ એમણે "સિદ્ધહેમ શબ્દાનુશાસન" ગ્રંથ ની રચના કરી. રચના પૂર્ણ થયા બાદ હેમચંદ્રાચાર્યજી નિર્મિત આ ગ્રંથને સન્માન આપવા માટે એ ગ્રંથ ને હાથીની અંબાડી ઉપર મુકાવીને એની નગર યાત્રા કાઢેલી ત્યારે રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકી અને જૈન ભગવંત હેમચંદ્રાચાર્ય તથા અન્ય નગરશ્રેષ્ઠિઓ પગપાળા આ યાત્રામાં સાથે ચાલેલા.નીચેનો ફોટો એની સાક્ષી પૂરે છે. આ ઘટના સિધ્ધરાજ જયસિંહ ની મહાનતા ના મુગટ નું મોરપીંછ છે અને પેલા ગૂગલ છાપ કહેવાતા / કથિત ઇન્ફ્યુએસર જે મન ફાવે એમ સિધ્ધરાજ જયસિંહ માટે બોલી ને સિધ્ધરાજ જયસિંહ ના ચરિત્ર ઉપર પ્રશ્નાર્થ ઊભા કરે છે એમના ગાલ પર તમાચો છે.

આ ફોટો જ્યારે પાટણ માં સિધ્ધરાજ જયસિંહ સોલંકી ની પ્રતિમા માટે એમનો પ્રમાણિત ફોટો મેળવવા અલગ અલગ સાહિત્યો અને ગ્રંથો નો અભ્યાસ ચાલતો હતો ત્યારે એક પુસ્તકમાંથી મળેલ છે આના માટે મારા સ્વર્ગસ્થ પિતાજી નરસંગજી મકવાણા અને સ્વ. પ્રતાપસિંહ સોલંકી સાહેબે ખુબ જહેમત ઉઠાવેલી આજે અચાનક આ ફોટો હાથમાં આવ્યો એટલે એના વિષે લખવાની ઈચ્છા થઈ એટલે લખ્યું.

શક્તિસિંહ મકવાણા

29/11/2025

🔥 *Rajput NextGen Business Alliance 2026*🔥
A high-impact summit uniting Rajput entrepreneurs, investors & industry leaders under one powerful platform.

Driven by *Kshatriy Asmita Manch*, at Gift city Gandhinagar Gujarat.
this is where collaborations are built, ideas scale, and leaders rise.

*Be the force. Lead the future.*

27/11/2025
27/11/2025

🌟 Rajput NextGen Business Alliance 2026 🌟

Uniting Rajput entrepreneurs, investors & industry leaders!

Join us as *Kshatriy ક્ષત્રિય અસ્મિતા મંચ-kshtriya Asmita Manch -KAM * brings the community together to build growth, innovation & global opportunities.
At Gift Gandhinagar Gujarat.

Coming soon 👇🏻

26/11/2025

👑⃟≛⃝ ℭ𝔬𝔪𝔦𝔫𝔤 𝔰𝔬𝔬𝔫 🕊️⃟⋆≛⃝👑

“To Empowering Rajput Leadership for a New Era of Enterprise.”

::: *બ્રેકિંગ ન્યૂઝ* :::*Rajput NextGen Business Alliance – 2026* સ્થળ:  GifT City, Gandhinagar, Gujarat, ઇન્ડિયાઅનુમાનિ...
19/11/2025

::: *બ્રેકિંગ ન્યૂઝ* :::

*Rajput NextGen Business Alliance – 2026*

સ્થળ: GifT City, Gandhinagar, Gujarat, ઇન્ડિયા

અનુમાનિત તારીખ : 14 | 15 ફેબ્રુઆરી 2026

આયોજક
TEAM | *KSHATRIYA ASMITA MANCH*

https://youtu.be/hXWMy48bruU?si=2ohrn6fThmwPDku2

*વિઝન અને ધ્યેય (VISION & PURPOSE)*

* આગામી પેઢી માટે એક સંકલિત અને પ્રગતિશીલ રાજપૂત બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું.
* રાજપૂત ઉદ્યોગપતિઓ, પ્રોફેશનલ્સ અને યુવાનોને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનાવવા સશક્ત કરવાનું ધ્યેય.
* આર્થિક શક્તિ, નેતૃત્વ અને સમુદાય આધારિત વિકાસને પ્રોત્સાહન આપવું.

*મુખ્ય લક્ષ્યો*

* રાજપૂત MSME, સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ લીડર્સને જોડતું સશક્ત વ્યવસ્થિત બિઝનેસ નેટવર્ક બનાવવું.
* સમુદાય અંદર ઇન્વેસ્ટમેન્ટ અને પાર્ટનરશિપ માટે સહયોગી તકો ઉભી કરવી.
* ફાઇનાન્સ, ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ ટ્રેડ વિષયક જ્ઞાન-વિનિમયને પ્રોત્સાહન આપવું.
* આધુનિક ઉદ્યોગોમાં યુવા ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વને મજબૂત બનાવવું.

*બિઝનેસ ડેવલપમેન્ટ*

* ક્રોસ-સમુદાય બિઝનેસ ગઠબંધનો માટે સ્ટ્રેટેજિક નેટવર્કિંગ પ્લેટફોર્મ.
* રાજપૂત ઓન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે બાયર–સેલર મીટ.
* સોલાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, કૃષિ, IT અને એક્સપોર્ટ જેવા ક્ષેત્રો માટે વિશેષ બિઝનેસ સત્રો.
* ઇન્ટર-સ્ટેટ કોલેબ્રેશન્સ અને જોઇન્ટ વેન્ચર માટે બિઝનેસ મેચમેકિંગ.

*નેક્સ્ટજન ફોકસ (NEXTGEN FOCUS)*

* રાજપૂત યુવાનો માટે હાઈ-ગ્રોથ ક્ષેત્રોમાં સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ.
* લીડરશિપ, કોમ્યુનિકેશન અને ઇનોવેશન માટે તાલીમ વર્કશોપ્સ.

*સમુદાય સશક્તિકરણ (COMMUNITY EMPOWERMENT)*

* સમુદાય સંચાલિત બિઝનેસ સંસ્થાઓને મજબૂત બનાવી સુવ્યવસ્થિત કરવી.
* રાજપૂત ઉદ્યોગપતિઓ વચ્ચે એકતા, વિશ્વાસ અને પરસ્પરી સહકારને વધારવો.
* યુવાનો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવું.
* મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી સશક્ત બનાવવું.

ઈન્વેસ્ટમેન્ટ & ફાઇનાન્સ (INVESTMENT & FINANCE)*

* MSME સ્કીમ, સબસિડી અને સરકારી લાભ યોજનાઓ بابت માર્ગદર્શન.
* બેંકિંગ પાર્ટનર્સ, NBFCs અને પ્રાઈવેટ ઇક્વિટી નેટવર્ક્સ સુધી સીધી ઍક્સેસ.
* ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ અને સમુદાય આધારિત બિઝનેસ મોડલ્સ માટેનો રોડમેપ.

*2026 પ્રોગ્રામ પરિણામો (PROGRAM OUTCOMES)*

* સુવ્યવસ્થિત Rajput Business Network Platform નો પ્રારંભ.
* ક્ષેત્રવાર Business Councils ની રચના.
* રાજ્યવાર અને ઉદ્યોગવાર Community Business Directory નું લોન્ચિંગ.
* ઉત્કૃષ્ટતા અને ઇનોવેશન માટે વાર્ષિક Rajput Business Awards.
* 2026–2030 રાજપૂત આર્થિક વિકાસ માટેનો દ્રષ્ટિકોણ અને રોડમેપ.

With Regards

TEAM | KSHATRIYA ASMITA MANCH

*આર્થિકતા એજ પ્રાથમિકતા* ના ધ્યેય સાથે ક્ષત્રિય યુવાનો માટે Virtual Academy ચાલુ કરાશે: *ક્ષત્રિય અસ્મિતા મંચ*  *આર્થિકત...
11/10/2025

*આર્થિકતા એજ પ્રાથમિકતા* ના ધ્યેય સાથે ક્ષત્રિય યુવાનો માટે Virtual Academy ચાલુ કરાશે: *ક્ષત્રિય અસ્મિતા મંચ*

*આર્થિકતા એજ પ્રાથમિકતા* ના વિચારને સિદ્ધ કરવાં અને સમયની માંગ સાથે ક્ષત્રિય સમાજના યુવાનો ને હાલની ટેક્નોલોજી અને આર્થિક નીતિ થી સતત અવગત રાખવા અને વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ કરી ક્ષત્રિય સમાજના યુવાનોને નવા નવા બિઝનેસ વિષે માહિતી આપવાના હેતુ થી *Kshtriya Samaj yuva Virtual Academy* કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું જે જેમાં મહિનાના 2 અને 4 શનિવારે એક કલાક માટે ઓનલાઇન સેમિનાર નું આયોજન કરાશે જેમાં વ્યાપાર અને ઉદ્યોગમા રહેલી તકો, નવી નવી ટેક્નોલોજી, આર્થિક અને બેન્કિંગ યોજનાઓ તેમજ ચાલી રહેલા બિઝનેસને કેવી રીતે મોટો કરવો એના માટે *Skill Upgrade* કાર્યક્રમ નું આયોજન કરાશે જેમાં વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ક્ષત્રિય સમાજના યુવાનો આગળ વધે એના માટે પ્રયાશો કરાશે

જય માતાજી

ટીમ- ક્ષત્રિય અસ્મિતા મંચ

09/09/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અંગે વહીવટીતંત્રને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

હાલ નેપાળમાં સ્થિત કોઈપણ નાગરિક ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ પણ અન્ય મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરી શકે છે.

+977 – 980 860 2881
+977 – 981 032 6134

09/09/2025

#क्षत्रिय #समाज के #नेताओ को #राजनीति से #दर किनार किया जा रहा है
पहले #गुजरात #महाराष्ट्र #उत्तरप्रदेश #मध्यप्रदेश #राजस्थान अब #बिहार से?
क्यों? क्यों कि हमारी संख्या कम है?
हमने #भारतवर्ष #सनातनधर्म #भारतीयसमाज की रक्षा में हजारों साल लड़ते लड़ते अपने प्राणों का बलिदान करते रहे.... अब जिनके लिए मर मिटके कम हो गए वो बता रहे हे कि तुम्हारी संख्या कम होगी।
🙏🏻🙏🏻🙏🏻

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when ક્ષત્રિય અસ્મિતા મંચ-kshtriya Asmita Manch -KAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share