Jay siyaram group

Jay siyaram group our foundation is help to poor and oldage people

13/06/2026

જય સીયારામ ગ્રુપ🙏

👉 તારીખ:13/06/2026, ના રોજ શનિવારે 279મો શનિવાર આજે પૂર્ણ થાય છે. આજની રામ રોટીના આયોજક( શ્રી. કુલદીપસિંહ) શ્રી ડવડેક આજવા રોડ વડોદરા જાગતા હનુમાન મંદિર આજવા રોડ વડોદરા. કમલા નગર આજવા રોડ વડોદરાl
દ્વારા આજની રામરોટી કરવામાં આવે છે જાગતા હનુમાન મંદિર આજવા રોડ કમલાનગર તળાવ વડોદરા .

hanuman, hanumanji, jaihanuman, and hanumanasana.

07/06/2026

આજરોજ તારીખ 07/06/2026નારોજ જય સીયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જાગતા હનુમાન મંદિરે 15 વિકલાંગોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના વડોદરાનગર મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ તેમજ સુંદરકાંડ પ્રવક્તા નારાયણ પાટીલ તેમજ અમારી સંસ્થા જોડે જોડાયેલા માલવિકાબેન પટેલ તેમજ વિકલાંગની સંસ્થામાં જોડાયેલા ગાયત્રીબેન આ બધાના સહયોગથી જાગતા હનુમાન મંદિરે જય સીયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા 15 વિકલાંગોને અનાજનીક નું વિતરણ કરવામાં આવ્યું

06/06/2026

જય સીયારામ ગ્રુપ🙏

👉 તારીખ:06/06/2026, ના રોજ શનિવારે 278મો શનિવાર આજે પૂર્ણ થાય છે. આજની રામ રોટીના આયોજક( શ્રી. પટેલ ભુપેન્દ્રભાઈ અંબાલાલભાઈ) શ્રી હરિ સોસાયટી આજવા રોડ વડોદરા જાગતા હનુમાન મંદિર આજવા રોડ વડોદરા. કમલા નગર આજવા રોડ વડોદરાl
દ્વારા આજની રામરોટી કરવામાં આવે છે જાગતા હનુમાન મંદિર આજવા રોડ કમલાનગર તળાવ વડોદરા .

hanuman, hanumanji, jaihanuman, and hanumanasana.

30/05/2026

જય સીયારામ ગ્રુપ🙏

👉 તારીખ:30/05/2026, ના રોજ શનિવારે 277મો શનિવાર આજે પૂર્ણ થાય છે. આજની રામ રોટીના આયોજક( શ્રી. મૌલિક શાહ અંકિતા શાહ) અમરદીપ લેન્ડમાર્ક આજવા રોડ વડોદરા જાગતા હનુમાન મંદિર આજવા રોડ વડોદરા. કમલા નગર આજવા રોડ વડોદરાl
દ્વારા આજની રામરોટી કરવામાં આવે છે જાગતા હનુમાન મંદિર આજવા રોડ કમલાનગર તળાવ વડોદરા .
LordHanuman

23/05/2026

જય સીયારામ ગ્રુપ🙏

👉 તારીખ:23/05/2026, ના રોજ શનિવારે 276મો શનિવાર આજે પૂર્ણ થાય છે. આજની રામ રોટીના આયોજક( શ્રી. સાચી વિજય જાદવ) શ્રી હરિ બંગ્લોઝ આજ વારો વડોદરા જાગતા હનુમાન મંદિર આજવા રોડ વડોદરા. કમલા નગર આજવા રોડ વડોદરાl
દ્વારા આજની રામરોટી કરવામાં આવે છે જાગતા હનુમાન મંદિર આજવા રોડ કમલાનગર તળાવ વડોદરા .
, , , ,

16/05/2026

જય સીયારામ ગ્રુપ🙏

👉 તારીખ:16/05/2026, ના રોજ શનિવારે 275મો શનિવાર આજે પૂર્ણ થાય છે. આજની રામ રોટીના આયોજક( શ્રી. બલવંતસિંહ ચૌધરી) હરિયાણા વાલે વડોદરા જાગતા હનુમાન મંદિર આજવા રોડ વડોદરા. કમલા નગર આજવા રોડ વડોદરાl
દ્વારા આજની રામરોટી કરવામાં આવે છે જાગતા હનુમાન મંદિર આજવા રોડ કમલાનગર તળાવ વડોદરા .
, , , ,

Address

Ajwa Road
Vadodara
390019

Telephone

+918200366634

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay siyaram group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share