22/08/2026
નાસ્તો નહીં.. પડીકા તો ક્યારેય નહીં
માત્ર સંસ્થામાં બનેલું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન
દરરોજ 5 થી 8 સ્લમ વિસ્તારમાં
ઘરવિહોણા / ઝુપડા કે ફૂટપાટ માં રહેતા / નિરાધાર / દિવ્યાંગ / મનો દિવ્યાંગ બાળ પ્રભુજી માટે..
એક થાળી ના માત્ર 40/- રૂપિયા
50 થાળીના માત્ર 2000/-રૂપિયા
બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન સાથે શિક્ષણ સંસ્કાર જીવન ઘડતર નો સેવાયજ્ઞ
યથા શક્તિ સહયોગ કરી શકો છો
|| બાળ પ્રભુજી દેવો ભવ:||
નિમિત્ત માત્ર :- માનવ ધર્મ સંસ્થા, રાજકોટ
97227 27273 / 94290 50290