Vachhraj Gausala Kothariya

Vachhraj Gausala Kothariya આ ગૌશાળા લુલી લંગડી ગાયૂ માટે છે દાન કરો ગુગલ પે નં 9978363306,આ પેજ ને ફોલો કરી સેર કરજો સહયોગ કરજો ભગવાન શ્રી કૃષ્ણ શિવ વછરાજ નાં આશિર્વાદ મેળવવા
(2)

GAUSHALA SANCHALAK
MORE THEN 900 SICK COWS HERE

27/08/2026

ભગવાન શ્રી કૃષ્ણ એ ગૌ સેવા કરી પણ આપણે નથી કરી શકતા વિચારો શુકામ એમનું કારણ કે આપણાં કથાકાર આપણાં આશ્રમમાં આપણા સંતો ને ગૌ સેવા યજ્ઞ નું કોઈ જ્ઞાન નથી જેમને ગૌ સેવા યજ્ઞ નું ફળ ચાખી યુ નથી એ શું ભગવાન પાસે લયજવાના છે
સેર કરવાની જરૂર છે

26/08/2026

છપન ભોગ ક્યારે કોની સાથે ભગવાન શ્રી કૃષ્ણ જમ્યા હતા 56,ભોગ કોણ અને સા માટે લાવ્યા હતા પણ અફસોસની વાત એ છે કે અત્યારે 56,ભોગ પુરા છે પણ ખાનારા પુરા નથી એટલે ભગવાન જમતાં નથી
આ એમને નહીં સમજાય જે સ્વાર્થ સેવાઓ કરતાં હોય છે એમને સમજાય છે જે પરમાર્થી છે સમજાય તો જરૂર સેર કરજો ફોલો કરી

https://youtube.com/shorts/nEOuVmqpOzc?feature=sharedઆ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા આવે તો ગૌ સેવા યજ્ઞ નું ફળ તરત મળી શકે છે...
25/08/2026

https://youtube.com/shorts/nEOuVmqpOzc?feature=shared
આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા આવે તો ગૌ સેવા યજ્ઞ નું ફળ તરત મળી શકે છે કારણ કે ગૌ માતા ને નીરણ મળે છે આ ચેનલ દ્વારા

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

24/08/2026

વાછરા દાદા ની સુંદર ગૌ સેવા ની ધુન સાંભળવાથી દેવતાઓ રાજી થાય છે

23/08/2026

હજારો ગાયો ભુખી ન રહે એવું જો તમે ઈચ્છો છો તો આ પેજ ને ફોલો કરી સેર કરવાની છે એટલો સેર કરજો કે નવખંડ ધરતી પર થી હજારો ગાયોની નીરણ ની વ્યવસ્થા થય જાય પણ એ તમારા એક સેર થી જ શક્ય બને છે

21/08/2026

તમે જે આશ્રમ માં જાવ તે આશ્રમમાં ની સ્વાર્થ સેવાઓ કરતાં હશે તો એમાંથી મળતા પુણ્ય પર તમને ફળે છે અને જો અંધશ્રદ્ધા ફેલાવનાર હશે ધર્મ ને ધંધો કરતા પાખંડી હશે તો એ પણ તમને ફળે છે એટલે પુણ્યશાળી બનવા પુણ્ય મળે ત્યાં જઈને સમય સંપત્તિ સમર્પિત કરવી જોઈએ
વિચારો ભગવાન શ્રી કૃષ્ણ ગૌ સેવા કરી છે જો એમનાં મંદિર થી નીરા ધાર ગૌ માતા ને કોઈ ફાઈદો નથી કોઈ ગૌ સેવક ને માન સ્થાન નથી મળતું તો વિચારો ભગવાન શ્રી કૃષ્ણ એવાં મંદિરો છે કે ગૌ સાળા માં
વિચાર તો કરજો અત્યારે કદાચ નહીં સમજાય પણ કોરોના કાળ જેવાં સમયે આપણે જતાં આશ્રમ નાં દ્રાર બંધ થાય ત્યારે સમજાય તો જરૂર પધારશો ઓમ વછરાજ ગૌ સાળા કોઠારીયા સંપર્ક 9978363306

20/08/2026

આપણે ગૌ માતા ને સેવાઓ ન કરી શકે તે આ પેજ ને ફોલો કરી સેર કરીને ને નીરા ધાર ગૌ માતા ને નીરણ માટે સહયોગ કરી ગૌ માતા ની સેવાઓ નું ફળ પ્રાપ્ત કરી શકે છે
વિચારો આપણે નીરા ધાર ગૌ માતા નાં પેજ કે વિડિયો સાંભળી નથી શકતા સેર નથી કરી શકતા તો ગૌ સેવક હશુભગત રાત દિવસ ગૌ માતા ની સેવાઓ પુરી પાડે છે એ ભગવાન શ્રી કૃષ્ણ શિવ વછરાજ ને સમજી ગયા છે કે ભગવાન નું કાર્ય કરવા થી ભગવાન આપણે ત્યાં પધારે છે
ન સમજાય તો જરૂર તમે અંધશ્રદ્ધા ફેલાવનાર નાં ચેલા છો
વધુ જાણો 9978363306,જેવો સવાલ સ્વભાવ એવૌ જ જવાબ સ્વભાવ સાથે

19/08/2026

પાખંડી ને સાથ આપશો તો કર્ણ ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય જેવાં મહાન પુરુષો ને જોય લેજો શું થયું કોનાં કહેવાથી થયું શું માટે કહ્યું
ગૌ સેવક હશુભગત ને સહયોગ આપશો તો હજારો ગાયોની દુવાઓ મળશે ભગવાન શ્રી કૃષ્ણ શિવ વછરાજ આપનું સ્વાગત કરશે વિચારો પણ અફસોસની વાત એ છે કે જ્યાં સુધી પાખંડ ફેલાવનાર સાથે હશો તો એ નહીં સમજાવાનો સમય આપે તમારે અંધશ્રદ્ધા ફેલાવનાર થી દુર રહેશો તો જ સમજાય છે સેર કરજો સહયોગ કરજો

16/08/2026

ચોમાસામાં હજારો ગૌ બળદો નંદી માં વગર નાં વાછરડા માટે નીરણ ની ખાસ જરૂર છે સંપર્ક કરો ગૌ સેવક હશુભગત ગુરુ ઓમ વછરાજ 9978363306,આ ગૌ સાળા કોઠારીયા માં ન દુધ આપતી મોટીસંખ્યામાં ગાયો છે નાનાં વાછરડા ઉછેર વેચાતા દુધ થી થાય છે બધાં નીરા ધાર છે મોટી ઉમરની ગૌ બીમાર ગૌ વંશ ની સેવા થાય છે ટ્રસ્ટ માં રોજ એક હજાર ની પણ આવક નથી છતાં રોજ ની એક લાખ ની નીરણ ની ખાસ જરૂર હોય છે ચક નહીં સહયોગ કરવા વિનંતી કારણકે ચક માં ને ચક માં ગૌ માતા ભુખી દુઃખી થાય છે તમારે નીરણ મોકલવા ની છે એ નીરણ ગૌ માતા જમી લે એમાં ચક ન હોય મારે રુપિયા જ બનાવવા હોય તો આ ન દુધ આપતી મોટીસંખ્યામાં ગાયો ન ભેગા કરું બધી દુધાળા રાખું ગૌ લે વેચ કરૂં કાં આશ્રમ મોટો કરું પણ મે ભગવાન શ્રી કૃષ્ણ શિવ વછરાજ ની ગૌ સેવા યજ્ઞ કરું છું એટલે ગૌ સેવા માં વિશ્વાસ રાખીને ડાયરેક્ટર નીરા ધાર ગૌ માતા ને નીરણ અર્પણ કરવામાં આવે તો જરૂર ભગવાન શ્રી કૃષ્ણ શરણં પ્રાપ્ત થાય છે અંધશ્રદ્ધા ફેલાવનાર થી દુર રહેશો તો જ સમજાય છે ગૌ સેવક હશુભગત ની વાણી

15/08/2026

શું સમજાય છે
અંધારામાં રહેનાર ને સ્પષ્ટ નહીં સમજાય

Address

ઓમ વછરાજ ગૌ સાળા કોઠારીયા તા જી રાજકોટ થી મોરબી રોડ કાગદળી સ્ટેશન થી અંદર
Kothariya
363650

Telephone

9978363306

Website

Alerts

Be the first to know and let us send you an email when Vachhraj Gausala Kothariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share