01/04/2025
આજરોજ વિક્રમસવંત 2082તારીખ 01.04.2025,મંગળવારને પવિત્ર ચૈત્રીમાસ ની નવરાત્રી ના ત્રીજા નોરતે ગુજરાત ના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ની ગોદ માં અઘોર જંગલ ની અંદર,માંચી પહેલા આવેલા સૂર્ય-ચંદનમણી વિસામો અન્નક્ષેત્ર ખાતે શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા ,શ્રીમતી રમીલાબેન રોહિતજી ઠાકોર તેમજ જે વર્ષો થી વિસામાં પર સેવા આપે છે તે સૌસાથે મહાકાલી માતાજી ની ધૂપ ,આરતી તેમજ કંકુ ચોખા ને ફૂલ ચડાવી પૂજા કરી માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા .ભામાશા રોહિતજી ઠાકોર તરફથી સૌને નવરાત્રી ની શુભકામનાઓ.કુળદેવી મહાકાલી માતાજી સૃષ્ટિ નું કલ્યાણ કરે સૌનું ભલું કરે ,જય મહાકાલી