05/11/2025
આજ રોજ પરમ પૂજ્ય નારાયણ બાપુજી ની અસીમ કૃપાથી કારતક સુદ પૂનમ દેવ દિવાળી નિમિતે શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ મુકામે અન્નકુટ મહોત્સવ ૨૦૨૫ ઉજવવામાં આવ્યો જેનો સર્વે ભાવિક ભક્તોએ લાભ લીધો.
*જય નારાયણ*