Patanjali parivar westzone Ahmedabad

Patanjali parivar westzone Ahmedabad This is Patanjali Ahmedabad West zone group we are doing yoga and health awareness actually under th

23/12/2025

Part 1 .

Warm welcome to Respected who is experienced yog &pranayam expert with 15 years of experience.

Presenting new Yog Studio by & run by .

Yog Shibir 2026

16th to 18th january 2026

Registration started

Registration fees =100/-
1st 20 registration free for yog shibir .

Rsvp :
+91 99257 01208
+01 9409636161

10/12/2025

આજ નું ચિંતન

આપણું શરીર પિરામિડ જેવું છે. ૫૦ વર્ષની ઉંમર સુધી તેનો પૂર બહાર માં વિકાસ થાય છે. અને ત્યાર બાદ બીજા ૫૦ વર્ષ ધીરે ધીરે શરીર ઘસાતું જઈ નબળું પડવા લાગે છે. ૫૦ વર્ષ સુધી એસ આરામ ની જિંદગી જીવી ને ખાઈ-પીને મજા કરી હોય ? પછી ધીમે ધીમે તેના પરચા દેખાવા માંડે છે. જેટલા વધુ જલસા કર્યા હોય તેટલી વધુ તકલીફો ભોગવવાની આવે છે. ૫૦/૬૦ વર્ષની ઉંમર પછી જીવન કેવું જીવશો ? જો અમલમાં મૂકી શકો તો થોડી સરસ માહિતી આ સાથે આપવા માંગુ છું. સ્વીકારશો તો બેડો પાર,
સાંધાના દુઃખાવા ઓ નું મૂળ કારણ અને આયુર્વેદિકદ્વારા અણમોલ ઉપચાર

સાંધાનો દુખાવો (Joint Pain) માત્ર વયના કારણે નથી થતો…
આયુર્વેદ કહે છે કે તેનું મૂળ કારણ છે:-
🔥 1. વાત દોષ વધારે થવો. વાત વધી જાય એટલે શરીરના તેલ (lubrication) ઓછું થાય → સાંધા સૂકાઈ જાય → ઘસારો વધે → દુઃખાવો અને સૂજન.

🩸 2. Ama (ટૉક્સિન) શરીરમાં જામવા. પાચન શક્તિ કમજોર થાય એટલે અપૂર્ણ પચેલા ખોરાકની ગંદકી સાંધામાં અટવાય જાય.આ કારણે સાંધા કઠોર થાય અને સવારે stiffness રહે.
🦴 3. કેલ્શિયમ/વિટામિન-D, વિટામિન-12 ની ઉણપ. હાડકાં નબળા થાય → Joint space ઓછું થાય → ખટખટ અવાજ + દુઃખાવો.
🌼 આયુર્વેદમાં Joint Painનો Powerful Natural Treatment

✅ 1. તેલથી સારવાર (Snehana)
દરરોજ રાત્રે 10 મિનિટ
મહાનારાયણ તેલ / ધન્વંતરિ તેલ, સરસવ તેલ, અડસી તેલ થી ગરમ કરી મસાજ કરો.
→ સાંધામાં લુબ્રિકેશન વધે
→ ઘસારો ઘટે
→ દુઃખાવો અને કઠોરપણું ઓગળે.
✅ 2. હર્બલ મસાલા ફોર્મ્યુલા (Turmeric + Dry Ginger)
એક ચમચી ગરમ પાણી સાથે લો.
હળદર + સુંઠ + ગુગ્ગુલ
→ ઇન્ફ્લેમેશન ઘટે
→ સાંધામાં ગાંઠ અને ઇજા ઝડપથી ઠીક થાય.
✅ 3. Dashmool Kwath (દશમૂલ ક્વાથ)
દિવસે 2 વાર.
→ જૂના સાંધા દુઃખાવામાં ચમત્કારીક
→ વાત વધારાની અસરને ઓછું કરે.
✅ 4. હોટ + કોલ્ડ થેરાપી.
સવાર – ગરમ પાણી શેક
રાત – ગરમ તાસીર પ્રમાણે ઓર ઠંડો શેક ( કોથળીનો)
→ સાંધા નું બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય.
→ દુઃખાવા માં ઇસ્ટન્ટ રાહત રહે.
✅ 5. હાડકાં મજબૂત કરવા માટે.
• અશ્વગંધા • શિલાજીત • હડજોડ, બબૂલ પાવડર, સરગવા ના પાન નો પાવડર, સફેદ તલ, કાળા તલ, ચુના નું પાણી પણ કંઈ રીતે ફોન દ્વારા જાણી લેવું,
→ હાડકાંની અંદરની જાડાઈ વધે
→ Knee Pain/Back Pain બંનેમાં ફાયદો.
🍲 ડાયટ (Joint Pain-Friendly Food)

✔ ગરમ પાણી ✔ ઓરીજીનલ પ્યોર ઘી, એસિડ ના ભરાય e (1 tsp daily) – Joint lubrication માટે ✔ દૂધ + હળદર ✔ તલ, બદામ, અખરોટ. ✔ સુંઠ પાણી

❌ ટાળો → ઠંડુ પાણી, વધારે ચા, દહીં, બ્રેડ, બટાટા, વધારે ફ્રાઈ વસ્તુઓ.
🧘‍♂️ રોજના 10 મિનિટ
👉 માર્જરી આસન મર્દાના આસન, (Cat–Cow) 👉 વૃક્ષાસન 👉 થમ્બલિંગ Knee Rotation
→ સાંધા ઓપન થાય, stiffness દૂર થાય.

💚 છેલ્લે છેલ્લે :- “Ayurvedaમાં Joint Pain માત્ર દુઃખાવા તરીકે નહિ…
પણ વાત દોષ, આમા ટૉક્સિન અને હાડકા ની શક્તિ – ત્રણેયને બેલેન્સ કરી સારવાર થાય.
એટલે પરિણામ Safe પણ મજબૂત મળે.” શુભ ચિંતક:જૈન બંધુ યોગ ટીચર શ્રી. જયેશભાઇ દોશી
*નિરામય જગત, રાજકોટ ગુજરાત,મહારાષ્ટ્ર.

09/11/2025

આજ નું ચિંતન

તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે.🌹

ઘણા રોગો હકીકતમાં રોગ નથી — એ ઉંમર વધતાં શરીરમાં દેખાતા કુદરતી સંકેત છે.
બેઇજિંગના એક હોસ્પિટલના ડિરેક્ટરે વૃદ્ધો માટે આપેલા પાંચ સલાહ પર ધ્યાન આપો —

તમે બીમાર નથી, ફક્ત ઉંમર વધી રહી છે.
તમને લાગતા ઘણા “લક્ષણો” હકીકતમાં શરીર વૃદ્ધ થતું હોવાનું સ્વાભાવિક નિશાન છે.

---

1️⃣ સ્મૃતિ શક્તિ ઓછી થવી

આ અલ્ઝાઇમર નથી. આ મગજની પોતાને બચાવવાની રીત છે.
ડરશો નહીં — મગજ જૂનો થઈ રહ્યો છે, બીમાર નથી.
જો તમે ચાવી ક્યાં મૂકી તે ભૂલી જાઓ, પણ પછી પોતે શોધી શકો — તો તે ડિમેન્શિયા નથી.

---

2️⃣ ચાલવાની ગતિ ધીમી થવી અથવા પગ અસ્થિર થવા

આ પેરાલિસિસ નથી, પણ નસો અને સ્નાયુઓની કમજોરીનું પરિણામ છે.
ઉપાય દવા નથી — વધુ હલનચલન જ ઉપાય છે.

---

3️⃣ ઉંઘ ન આવવી

આ રોગ નથી, મગજ પોતાનો રિધમ બદલી રહ્યો છે.
ઉંઘની રચના બદલાઈ રહી છે. ઊંઘની ગોળીઓ પર આધાર રાખશો નહીં —
એથી પડવાનું, ભૂલકાંપણું અને નબળાઈ વધે છે.
સર્વોત્તમ ઊંઘનું દવા: દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં સમય પસાર કરો,
અને નિયમિત જીવનશૈલી અપનાવો.

---

4️⃣ શરીરમાં દુખાવો થવો

આ સંધિવાત નથી, પણ વૃદ્ધત્વથી નસોની નબળાઈનું કુદરતી પરિણામ છે.

---

5️⃣ હાથપગમાં દુખાવો

ઘણા લોકો કહે છે “આ સંધિવાત છે કે હાડકાંની વૃદ્ધિ?”
હાડકાં નબળાં થાય છે, પણ ૯૯% દુખાવો રોગ નથી.
નસોની સંવેદના ધીમી થાય છે, એટલે દુખાવો વધારે લાગે છે —
તેને સેન્ટ્રલ સેન્સિટાઈઝેશન કહે છે.
આ વૃદ્ધાવસ્થાનું સામાન્ય લક્ષણ છે.
વેદનાશામક દવા ઉપાય નથી.
ઉપાય: હળવો વ્યાયામ, ફિઝિયોથેરાપી, ગરમ પાણીનો શેક,
હળવી મસાજ — દવાઓ કરતાં વધુ અસરકારક છે.

---

6️⃣ તપાસમાં દેખાતા થોડા “અસામાન્ય” મૂલ્યો

તે પણ રોગ નથી — કારણ કે ધોરણો જૂના છે.

---

7️⃣ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે કે

વૃદ્ધો માટે ચકાસણીના ધોરણો થોડી છૂટછાટવાળા હોવા જોઈએ.
થોડું વધારે કોલેસ્ટ્રોલ ખરાબ નથી —
એવા લોકો વધુ જીવે છે!
કારણ કે કોલેસ્ટ્રોલ હોર્મોન્સ અને કોષની દિવાલ બનાવવા જરૂરી છે.
ખૂબ ઓછું હોય તો પ્રતિકાર શક્તિ ઘટે છે.
ચીનના માર્ગદર્શનમાં વૃદ્ધો માટે બ્લડ પ્રેશરનું લક્ષ્ય

03/11/2025

આજ નું ચિંતન

पुराने योगी प्रकृति की शक्ति को महसूस करने के लिए पांच साधनाएं करते थे

वायु में ध्यान करने से विचार साफ़ होते हैं, जल को हाथ में लेकर प्रार्थना करने से मन शांत होता है, धरती पर बैठकर मौन रहने से आत्मा स्थिर होती है, अग्नि को देखने से साहस बढ़ता है और आकाश की ओर देखने से चेतना फैलती है।

वायु में ध्यान: इससे मन शांत और विचार स्पष्ट होते हैं।

जल के साथ प्रार्थना: पानी को हाथ में लेकर प्रार्थना करने से मन को शांति मिलती है।

धरती पर मौन: ज़मीन पर बैठकर मौन रहने से आत्मा स्थिर और मजबूत होती है।

अग्नि को देखना: अग्नि की ओर देखने से मन में साहस और शक्ति का संचार होता है।

आकाश की ओर देखना: इससे चेतना का विस्तार होता है और विचारों में व्यापकता आती है।

01/11/2025

આજ નું ચિંતન

મહાયોગી શ્રી ગોરક્ષનાથજી' અમનસ્કયોગ' ના ઉતરાધૅ માં જણાવે છે કે - 👇🏻

જેની દ્રષ્ટિ આંખના પલકારા સહિત સ્થિર છે, જેનો વાયુ અથવા પ્રાણ રોકવાrના પ્રયાસ વિના જ સ્થિર થયેલો છે અને જેનું ચિત્ત કોઈપણ પ્રકારના અવલંબન વિના સ્થિર બનેલું છે, તે જ સાચો યોગી છે, ગુરુ છે.

ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્દ ગીતા
શ્રી કૃષ્ણ નું એક નામ યોગેશ્વર છે. ગીતાના** અગિયારમા અધ્યાયમાં અર્જુન ભગવાન ને કહે છે કે હે યોગેશ્વર! જો હું યોગ્ય હોઉં તો મને આપના વિશ્વરૂપનાં દર્શન કરાવો. જેની પાસે યોગશક્તિ હોય તે જ આવુ દર્શન કરાવી શકે, એટલા માટે ભગવાનને ત્યાં યોગેશ્વર કહ્યા છે વળી, યોગ એટલે ઘટના. સૃષ્ટિ નુ સર્જન, પાલન, સંહાર વગેરે ઘટનાઓનું સંચાલન કરવાની શક્તિ જે ધરાવે છે તેનું નામ યોગી. માટે ભગવાન શ્રી કૃષ્ણ ને યોગેશ્વર કહેવાય છે, ભગવાન શિવ ને પણ યોગી કહ્યા છે તો તે બાબત ને ધ્યાનમાં રાખીને આજના આધુનિક વ્યક્તિ એ યોગાચાર્ય, યોગ ગુરુ અને યોગી લખવું કે માનવું એ યોગ નુ અપમાન છે આપણે યોગ ને નાનો બનાવીએ છીએ અને પોતે મોટા થઇ જઈએ મહાન થઇ જઈએ યએ ખરેખર યોગ્ય નથી
માટે હું તો મારા મિત્રો, વિધાર્થીઓ ને સલાહ આપું છું કે માત્ર યોગ નો એક દસ દિવસ કે મહિનાનો કોર્ષ, ડિપ્લોમાં કે માસ્ટર ડિગ્રી કે પછી Phd in Yoga કરી લીધું એટલે આપ યોગ ગુરુ, યોગાચાર્ય ના લખો એજ હિતાવહ છે આપણે યોગ સાધક, યોગ ઉપાસક ચોક્કસ લખી શકાય.

Address

Binali Complex Opp Torrent Power Naranpura
Ahmedabad

Telephone

+919429163698

Website

Alerts

Be the first to know and let us send you an email when Patanjali parivar westzone Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Patanjali parivar westzone Ahmedabad:

Share